________________
४२०
आचाराङ्गसूत्रे ____मूलम्-उम्मुंच पासं इह मच्चिएहिं आरंभजीवी उभयाणुपस्सी । कामेसु गिद्धा निचयं करेंति, संसिच्चमाणा पुणरेंति गर्भ ॥ सू० २॥
छाया-उन्मुञ्च पाशम् इह मत्यैः आरम्भजीवी उभयानुदर्शी । कामेषु गृद्धाः निचयं कुर्वन्ति, संसिच्यमानाः पुनर्यन्ति गर्भम् ॥ सू० २ ॥
टीका-'उम्मुंच' इत्यादि । इह-मनुष्यलोके, मत्यैः मनुष्यैः साकं, पाश= वन्धनहेतुं कलत्रादिसम्बन्धम् , यद्वा-पाशं द्रव्यभावभेदाद् द्विविधं, द्रव्यतो रज्ज्वादिकं, भावतो विषयपायादिरूपम् , उन्मुञ्च-उत्-उत्कर्षतः-अतिशयेन निराकुरु । पाशयुक्तो हि कामभोगेच्छयाप्राणिहिंसादिकं करोतीत्याह-'आरम्भजीवी' इत्यादि।
'उम्मुं च पासं' इत्यादि । इस मनुष्यलोकमें मनुष्योंके साथ पाश -बन्धनके हेतु पुत्रकलत्रादि सम्बन्ध-का हे शिव्य ! तुम सर्वथा परिहार करो । अथवा द्रव्य और भावके भेदसे पाश-बन्धन दो प्रकारका है। रस्सी आदि पदार्थ द्रव्यसे, विषयकषायादिक भावसे बन्धन है, इन दोनों प्रकार के बन्धनोंका सर्वथा त्याग करो।
भावार्थ-संसारमें जीवोंके लिये सबसे प्रवल बंधनका कारण पुत्रकलनादिका सम्बन्ध है। आत्मार्थी इस बन्धनके हेतुका जवतक त्याग नहीं करता तब तक वह आत्मकल्याणके मार्गपर आख्ड नहीं हो सकता, इसीलिये उसका सर्वथा त्याग करनेका यहां उपदेश दिया गया है। इस पाशसे युक्त प्राणी कामभोगकी इच्छासे प्राणिहिंसादिरूप आरंभोंको करता है।
· उम्मुंच पासं' त्याहि. या मनुष्यसोभा मनुष्यानी माथे पा-धनना હેતુ પત્રકલત્રાદિક સંબંધ–ને હે શિષ્ય! તમે સર્વથા પરિત્યાગ કરે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી પાશ–અ ધન બે પ્રકારના છે. રસ્સી આદિ પદાર્થ દ્રવ્યથી, વિષયકષાયાદિક ભાવથી બ ધન છે. એ બન્ને પ્રકારના બ ધનને સર્વથા ત્યાગ કરે.
ભાવાર્થ––સંસારમાં છે માટે બધાથી પ્રબળ બંધનનું કારણ પુત્રકલત્રાદિકનો સંબંધ છે. આત્માર્થી આ બધનના હેતુને ત્યાં સુધી ત્યાગ નથી કરતો ત્યાં સુધી તે આત્મ-કલ્યાણના માર્ગ ઉપર આગળ વધી શકતો નથી. માટે તેને સર્વથા ત્યાગ કરવાને આ ઠેકાણે ઉપદેશ આપેલ છે. આ પાશથી યુક્ત પ્રાણ કામગની ઇચ્છાથી પ્રાણિહિંસાદિરૂપ આર કરે છે.