________________
%3
आवाराणसूत्रे तथा-"हीणभिण्णस्सरो दीणो, विवरीओ विचित्तओ ।
दुबलो दुक्खिओ वसइ, संपत्तो चरिमं दसं" ॥३॥ इत्यादि । छाया-जायमानस्य यदुःखं म्रियमाणस्य जन्तोः।
तेन दुःखेन संतप्तो न स्मरति जातिमात्मनः ॥१॥ विरसरसितं रसन् ततः स योनिमुखाद् निस्सरति । मातुरात्मनोऽपि च वेदनामतुलां जनयन् ॥ २॥ हीनभिन्नस्वरो दीनो विपरीतो विचित्तकः ।
दुर्वलो दुःखितो वसति संप्राप्तः चरमां दशाम् ।। ३ ॥ तथा-"हीणभिण्णसरो दीणो, विवरीओ विचित्तओ।।
दुबलो दुक्खिओ वसइ, संपत्तो चरिमं दसं। ॥१॥" इति उत्पन्न होनेवाले एवं मरनेवाले प्राणीको जो दुःख होता है उस दुःखसे संतस बना हुआ प्राणी अपनी उत्पत्तिका स्मरण तक नहीं करता ॥१॥जिस समय यह जीव योनिमुख-गर्भस्थानसे निकलता है उस समय बहुत बुरी तरहसे रोता है, क्यों कि उस समय वह अपनी माता के और अपने लिये अतुल-वर्णनातीत-वेदनाका कारण बनता है ॥२॥
तथा-फिर वह जव वृद्धावस्थामें पहुँचता है तब हीन बन जाता है। इसका स्वर अस्पष्ट-गरगर शब्दवाला हो जाता है, दशा इसकी दयनीय हो जाती है । तरुणावस्थामें इसकी जो हालत थी उससे भिन्न ही इसकी हालत हो जाती है। चित्त भी इसका ठिकाने नहीं रहता। उस समय यह दुर्वल और सदा दु:खित ही रहा करता है ॥३॥ तया-" हीणभिण्णस्सरो हीणो, विवरीओ विचित्तओ।।
दुघलो दुक्खिओ घसर, संपत्तो चरिमं दस" ॥३॥ इति । ઉત્પન્ન થનાર અને મરનાર પ્રાણીને જે દુઃખ થાય છે તે દુઃખથી સંતપ્ત બનેલ પ્રાણી પિતાની ઉત્પત્તિનું સ્મરણ પણ કરતું નથી પાલા જે વખતે આ જીવ એનિમુખ–ગર્ભસ્થાનથી નીકળે છે તે સમય ઘણી જ બુરી રીતે રડે છે; કારણ કે તે વખત તે પિતાને માટે તેમ જ પિતાની માતા માટે અતુલ–વર્ણનાતીત–વેદનાનું કારણ બને છે | ૨
- તથા વળી તે જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે હીન બની જાય છે. તેને સ્વર અસ્પષ્ટ–ગરગર શખવાળો બની જાય છે. તેની દશા દયાજનક થઈ પડે છે તરૂણ-અવસ્થામાં જે તેની હાલત હતી તે હાલતથી બીલકુલ ભિન્ન તેની હાલત થઈ જાય છે. ચિત્ત પણ તેનું ઠેકાણે રહેતું નથી. આ વખતે તે દુર્બળ અને સદા દુખી જ રહ્યા કરે છે. તે રૂ