________________
३९९
शीतोष्णीय-अध्य० ३. उ. १ योऽशस्त्रस्य खेदज्ञः, स पर्यवजातशस्त्रस्यापि खेदज्ञः। संयमतपःखेदज्ञस्यास्रवनिरोधादनादिभवोपार्जितकर्मणां क्षयो भवतीति भावः ।। सू० ९॥
खेदज्ञस्य मुनेः कर्मक्षयात् किं फलं भवतीत्याह-'अकम्मरस' इत्यादि।
मूलम्-अकम्मस्स ववहारो न विजइ, कम्मुणा उवाही जायइ॥ सू० १०॥
छाया-अकर्मणो व्यवहारो न विद्यते । कर्मणा उपाधिर्जायते ॥ मू० १०॥
टीका-अकर्मणः अष्टविधमरहितस्य व्यवहारः नारकतिर्यग्देवमनुष्यादिव्यपदेशो न भवति । यश्च कर्मवन्धयुक्तः स एव नारकादिव्यपदेशभाग् भवतीक्यों कि तप कौको जलाकर नाश कर देता है। इस शस्त्र-तप-काजो खेदज्ञ-जानकार है वह मुनि अशस्त्र-संयम-का भी जानकार है। जो अशस्त्र-संयमका जानकार है वह शब्दादिपर्यायजनित आठ प्रकारके कोंके विनाश करवाले शस्त्र-तप-का भी जानकार है। इन दोनोंको जाननेवाले मुनि के आस्रवका निरोध होनेसे अनादि अवोंसे संचित काँका क्षय होता है ॥ सू० ९॥
खेदज्ञ झुनिको काँका क्षय होनेसे क्या लाभ होता है ? इसका खुलासा करते हैं-'अकम्मस्स' इत्यादि । __'अकर्मणः व्यवहारोन विद्यते' जो आठ प्रकारके कर्मोंसे रहित हो जाता है उसके चारों प्रकारकी गतियों के सर्वथा अभाव हो जानेसे उसके लिये नारक, तिर्थञ्च, मनुष्य और देव, इत्यादि शब्दोंका व्यवકે તપ કર્મોને બાળીને નાશ કરી નાંખે છે. આ શસ્ત્ર–તપને જે ખેદજ્ઞ જાણકાર છે તે મુનિ અશસ્ત્ર-સંયમને પણ જાણકાર છે, જે અશસ્ત્ર-સંયમને જાણકાર છે તે શબ્દાદિપર્યાયજનિત આઠ પ્રકારના કર્મોને વિનાશ કરવાવાવાળા શસ્ત્ર–તપને પણ જાણકાર છે. એ બનેને જાણવાવાળા મુનિના આસવને નિષેધ હોવાથી અનાદિ ભોથી સંચિત કર્મોને ક્ષય થાય છે કે સૂટ ૯
ખેદજ્ઞ મુનિને કર્મોને ક્ષય થવાથી શું લાભ થાય છે તેને ખુલાસો કરે छे-' अकम्मस्स' त्याहि.
'अकर्मणः व्यवहारो न विद्यते' २ मा १२॥ ४थी २डित थाय छ તેને ચારે પ્રકારની ગતિઓને સર્વથા અભાવ થઈ જવાથી નારક તિર્યંચ મનુષ્ય અને દેવ, ઈત્યાદિ શબ્દને વ્યવહાર થતો નથી. આ પ્રકારના વ્યવહારનું કારણ