________________
४०२
आवारागसूत्रे यद्येवं भवति, तर्हि मुनिना किं कर्तव्यमित्याह-' कम्मं च' इत्यादि ।
मूलम् कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं खणं ॥११॥ छाया-कर्म च प्रतिलेख्य, कर्ममूलं च यत् क्षणम् ।। सू० ११॥
टीका-कर्म-ज्ञानावरणीयादि, यद्वा-प्रकृतिस्थित्यादिवन्ध, प्रतिलेख्य-संसारस्य कारणमिति पर्यालोच्य कर्ममूलं-माणिषु सावधव्यापारकरणं रागद्वेषमोहरूपं वा कर्मणः कारणमिति च पर्यालोच्य यत् क्षण-क्षणनं-हिंसन-प्राणातिपातादि, तत् परित्यजेदित्यथैः । उक्तञ्च
यदि ऐसा है तो मुनिको क्या करना चाहिये ? सो कहते हैं'कम्मं च ' इत्यादि ।
जव यह निश्चित हो चुका कि कर्मरूप उपाधिसे ही जीवोंमें नारकादि व्यवहार होता है तो मुनिका कर्तव्य है कि वह ज्ञानावरणीयादि कौको, अथवा उनके प्रकृतिवन्ध, स्थितिवन्ध आदि बन्धोंको संसारका कारण जानकर कर्मों के मूल कारण सावद्य व्यापारको, अथवा राग देष मोहको जान कर प्राणातिपातादिक जो कार्य हैं उनका सर्वथा परित्याग करे। ___भावार्थ-जीवोंमें नारकादि व्यवहार कर्मकृत है, कर्म संसारका कारण है। कर्म जीवोंकी शुभाशुभरूप प्रवृत्तिसे उत्पन्न होते हैं। अशुभादि कर्मों से नारकादि व्यवहार होता है। अशुभादि कर्मोंका मूल कारण हिंसादि पाप या राग द्वेष और मोह हैं। इस लिए ज्ञानी मुनिका कर्तव्य है कि वह उनके मूल कारणोंका सर्वथा त्याग करे। कहा भी है
साम डाय तो मुनि शु ४२ मध्ये १ ते ४ छ–'कम्मं च त्यादि.
ત્યારે એ નિશ્ચય થયો કે કર્મરૂપ ઉપાધિથી જ જીવોમાં નારકાદિ વ્યવહાર થાય છે તે મુનિનું કર્તવ્ય છે કે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અથવા તેના પ્રકૃતિબંધ,સ્થિતિબંધ આદિ બ ને સંસારનું કારણ જાણીને તે કર્મોનુ મૂલ કારણ સાવદ્ય વ્યાપારને, અને રાગદ્વેષ મોહને જાણને પ્રાણાતિપાતાદિક જે કાર્ય છે તેને સર્વથા પરિત્યાગ કરે. | ભાવાર્થ-જીવોમાં નારકાદિ વ્યવહાર કર્મકૃત છે, કર્મ સંસારનું કારણ છે. કર્મ જેની શુભાશુભરૂપ પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. અશુભાદિ કર્મોથી નારકાદિ વ્યવહાર થાય છે. અશુભાદિ કર્મોનું મૂળ કારણ હિંસાદિ પાપ, અથવા રાગદ્વેષ અને મોહ છે. માટે જ્ઞાની મુનિનુ કર્તવ્ય છે કે તે તેના મૂળ કારણનો सहा त्याग २. ह्यु