SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० आचाराङ्गसूत्रे त्याह- 'कर्मणा' इत्यादि । उपाधीयते व्यपदिश्यते येन स उपाधिः = विशेषणम्, यद्वा - उपाधिः - संसारपरिभ्रमणरूपः कर्मणा - ज्ञानावरणीयादिना जायते । जीवस्य यावत् कर्मसंबन्धस्तावदुपाधिर्जायते इत्यर्थः । " उपाधिविधा - आत्मशरीरकर्मभेदात् । तत्रात्मोपाधिः - आत्मनो दुष्प्रयुक्तत्वम्, ततः कर्मोपाधिर्जायते । स एव शरीरोपाधित्वेन व्यपदिश्यते । नारकादिशरीरोहार नहीं होता है । इस प्रकारके व्यवहारका कारण कर्मबन्ध था, वह उसका नष्ट हो चुका है । कर्मबन्धसहित जीवके लिये ही यह व्यवहार घटित होता है, उससे रहित जीव के लिये नहीं । 'उपाधि' शब्दका अर्थ विशेषण है, कर्मबन्धसहित जीवके ही नारकी, मनुष्य आदि विशेषण संगत बैठते हैं। क्यों कि मनुष्यगति-नामकर्मके उदयसे जीव मनुष्यविशेषणवाला होता है, नरकगति नामकर्मके उदयसे जीव 'नारकी' इस विशेषणवाला होता है, इत्यादि । तात्पर्य यह कि - कर्मबन्धसहित जीवके तत्तत्कर्मोदयमें तत्तद्व्यपदेशता घटित होती है । अथवा संसारपरिभ्रमणका नाम भी उपाधि है । यह संसारपरिभ्रमणरूप उपाधि ज्ञानावरणीय आदि कर्मों के संबन्धसे ही जीवको प्राप्त होती है। जीवको जब तक कर्मका सम्बन्ध रहता है तब तक ही उपाधिका सद्भाव रहता है। आत्मा शरीर और कर्मके भेदसे उपाधि तीन प्रकारकी है । अशुभ वृत्ति - खोटा प्रणिधान आत्माकी उपाधि है । आत्मा जब अशुभ क्रियाओंमें प्रवृत्ति करता है या अशुभ प्रणिधानवाला કાઁબંધ હતું તે તેને નાશ થઈ ચુકેલ છે ક ખ ધસહિત જીવને જ આ વ્યવહાર ઘટિત થાય છે. તેનાથી રહિત જીવના નહિ. 'उपाधि' शब्दनो अर्थ विशेषण छे. उभधसहित अपने ? नारडी, મનુષ્ય આદિ વિશેષણુ સ ગત બેસે છે, કારણ કે મનુષ્યગતિ-નામકર્માંના ઉદયથી જીવ મનુષ્યવિશેષણવાળા થાય છે, નરકગતિ-નામકર્મીના ઉડ્ડયથી જીવ ‘ નારકી’ એવા વિશેષણવાળા થાય છે, ઇત્યાદિ તાત્પય એ કે-કબંધસહિત જીવને તત્તત્કઢિયમાં તત્તવ્યપદેશતા ઘટિત થાય છે. અથવા સ સારપરિભ્રમણનું નામ પણ ઉપાધિ છે. આ મ’સારપરિભ્રમણુરૂપે ઉપાધિ જ્ઞાનાવરણીય આદિ કર્માંના સમધથી જીવને પ્રાપ્ત થાય છે જીવને જ્યાં સુધી કર્માંના સબધ રહે છે ત્યાં સુધી જ ઉપાધિને સદ્ભાવ રહે છે. આત્મા, શરીર અને કર્મના ભેદથી ઉપાધિ ત્રણ પ્રકારની છે. અનુભવૃત્તિ -ખાટા પ્રણિધાન–વિચાર આત્માની ઉપાધિ છે. આત્મા જ્યારે અશુભ ક્રિયાઓમાં
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy