SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. १ ३९३ टीका-आत्मकल्याणार्थी मनुष्यः आतुरप्राणान् भावस्वापजनितजरामरण. पारवश्योपनीतदुःखसागरान्तःपातिप्राणिनः, दृष्ट्वा, अप्रमत्तः भावजागरूकः सन् परिव्रजेत्-संयमाराधनतत्परो भवेत् । मतिमन् हे मेधाविन् शिष्य ! त्वमपि एतत्-सुप्तदूषणू जरामृत्युपारतन्त्र्यम् , मत्वा ज्ञात्वा पश्य-चक्षुरुन्मीलय-संयमधर्म जागृहीत्यर्थः ॥ मू०६॥ यदि जरा और मृत्युकी परवशतासे जीवोंके दुःखोंका अन्त नहीं होता है तो फिर उनकी परवशताको दूर करनेके लिये मुमुक्षुप्राणियोंको क्या उपाय करना चाहिये ? इस प्रकारकी जिज्ञासाका समाधान करनेके लिये कहते हैं-'पासिय आउरपाणे' इत्यादि। ___ "आत्मकल्याणका अभिलाषी मनुष्य भावनिद्रासे उत्पन्न, जरा और मरणकी परवशतासे प्राप्त दुःखरूपी सागरमें पडे हुए प्राणियोंको देख कर भावनिद्राका परित्याग करके संयमकी आराधना करने में सदा तत्पर रहे" प्रभुके इस सर्वोत्तम उपदेशसे हे मेधावी शिष्य ! तुम भी भावनिद्राजन्य जरा और मरणकी परवशतारूप दूषणको जानकर सदा संयमरूप धर्ममें जागरूक रहो । भावार्थ-प्रभुका उपदेश है कि-आत्मकल्याणकी कामना करनेवाला मनुष्य भावनिद्राका परित्याग करे, क्योंकि निद्राके सद्भावमें जरा और मरणजन्य अनेक दुःखोंका कभी भी अन्त नहीं आ सकता है। इन दुःखोंसे छुटकारा करनेवाला यदि कोई है तो वह भावनिद्राका अभाव કદાચ જરા અને મૃત્યુની પરવશતાથી જીવના દુઃખને અંત થતો નથી તે પછી તેની પરવશતાને દૂર કરવા માટે મુમુક્ષુ પ્રાણિઓએ શે ઉપાય કરવો જોઈએ? આવા प्रारनी शासानु समाधान ४२१। भाट छ-'पासिय आउरपाणे 'त्यादि આત્મકલ્યાણના અભિલાષી મુનિ ભાવનિદ્રાથી ઉત્પન્ન જરા અને મરણની પરવશતાથી પ્રાપ્ત દુઃખરૂપી સાગરમાં પડેલાં પ્રાણીઓને દેખીને ભાવનિદ્રાને પરિત્યાગ કરીને સંયમની આરાધના કરવામાં સદા તત્પર રહે” પ્રભુના આ સર્વેત્તમ ઉપદેશથી હે મેધાવી શિષ્ય ! તમે પણ ભાવનિદ્રાજન્ય જરા અને મરણની પરવશતારૂપ દૂષણને જાણીને સદા સંયમરૂપ ધર્મમાં જાગરૂક રહે. ભાવાર્થ–પ્રભુને ઉપદેશ છે કે–આત્મકલ્યાણની કામના કરવાવાળા મુનિ ભાવનિદ્રાને પરિત્યાગ કરે, કારણ કે આ નિદ્રાના ભાવમાં જરા અને મરણ જન્ય અનેક દુઃખોને કદિ પણ અંત આવી શકતો નથી. આ દુખેથી છુટકારે કરાવનાર જે કઈ હોય તે તે ભાવનિદ્રાનો અભાવ છે. સંસારી પ્રાણી જે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy