________________
३७२
आधाराङ्गसूत्रे द्रव्यसुप्तास्तस्करादिना मणिमाणिक्यरत्नाद्यपहारेण यथाऽन्तर्दाहदारिद्रयदौर्भाग्यादिलक्षणपरितापकलापमनुभवन्ति तथा भावसुप्ता अपि प्रमादादिना सम्यरज्ञानदर्शनचारित्राधात्मकरत्नापहारादीघसंसारपरिभ्रमणेन जन्मजरामरणादिलक्षणविविधपरितापकलापमनुभवन्ति ।
मुनयः मोक्षमार्गादविचलन्तो लब्धसम्यग्बोधाः अनगाराः, सदा अनवरतं जाग्रति=मिथ्यात्वादिनिद्रापगमेन इप्टानिष्टप्राप्तिपरिहारार्थ यतनया गमनादि शाली जो हैं वे द्रव्यसे सुप्त हैं। अथवा जिसमें नेत्रोंका प्रचार शिथिल हो जाता है तथा अङ्ग-उपाङ्गों की क्रिया भी जहां शिथिल हो जाती है, ऐसी अस्पष्ट चेतनाकी अवस्थासे जो युक्त हैं वे भी द्रव्यसे सुस हैं, अर्थात् निद्रावस्थावाले प्राणी द्रव्यसुप्त हैं। ये द्रव्यलुप्त जीव जिस प्रकार चोरों वगैरहके द्वारा अणि माणिक्य और रत्नादिक द्रव्यके चुराये जाने से अन्तर्दाह एवं दारिद्रय दौर्भाग्यादिरूप अनेक सन्तापोंका अनुभव करते हैं उसी प्रकार भावसुप्त प्राणी भी प्रमाद आदिके द्वारा सम्यग्ज्ञान सम्यग्दर्शन और सम्यक्चारित्ररूप रत्नोंके चुराये जानेसे दीर्घ संसारमें परिभ्रमणजन्य जन्म जरा और मरण आदि रूप अनेक सन्तापोंको भोगते रहते हैं। ___ मुनि सदा जगते हैं । मोक्षगार्गो जो विचलित नहीं होते हैं उनका नाम मुनि है। ये निरन्तर सचेत रहते हैं, अर्थात् मिथ्यात्वादि निद्राके विनाश होनेसे इष्टकी प्राप्ति और अनिष्ट के परिहारके लिये यतनासे (१) द्रव्यथी भने. (२) माथी. निद्राप्रमाणी छे तमा द्रव्यथा सुप्त छ, અથવા જેમાં આંખોને પ્રચાર શિથિલ થઈ જાય છે તથા અગ ઉપાંગોની કિયા પણ ત્યા શિથિલ થઈ જાય છે, એવી અસ્પષ્ટ ચેતનાની અવસ્થાથી જે યુક્ત છે તેઓ પણ દ્રવ્યથી સુપ્ત છે અર્થાત નિદ્રાવસ્થાવાળા પ્રાણી દ્રવ્યસુષ્મ છે. એ દ્રવ્યમુખ જીવ જે પ્રકારે ચેરો વિગેરે દ્વારા મણિ–માણેક-રત્નાદિક દ્રવ્ય આદિને ચોરાઈ જવાથી અતર્દાહ અને દારિદ્રય દુર્ભાગ્યાદિ–રૂપ અનેક સંતાપિને અનુભવ કરે છે તે પ્રકારે ભાવસુપ્ત પ્રાણ પણ પ્રમાદ આદિ દ્વારા સમ્ય
જ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યકૂચરિત્રાદિરૂ૫ રને ચેરાઈ જવાથી દીર્ઘ સંસારમાં પરિભ્રમણુજન્ય જન્મ જર, અને મરણ આદિરૂપ અનેક સ તાપને ભોગવતાં રહે છે.
મુનિ સદા જાગતા રહે છે મોક્ષમાર્ગથી જે વિચલિત થતા નથી, તેનું નામ મુનિ છે. એઓ નિરંતર સચેત રહે છે, અર્થાત્ મિથ્યાત્વાદિ નિદ્રાના વિનાશ થવાથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર માટે યતનાથી ગમનાદિક