________________
३७०
आचारागसूत्रे प्रथमोदेशे भावमुप्तानां दोपा जाग्रतां च गुणाः प्रदर्शिताः ॥१॥ द्वितीये भावनिद्रावतां दुःखानुभवः प्रदर्शितः ॥२॥
तृतीये संयमाचरणमन्तरेण केवलं दुःखसहनादेव श्रमणो न भवतीति कथितम् ॥३॥
चतुर्थे तु वान्तवत् कपायास्त्याज्याः, पापकर्मणश्व विरतिः, तथा विदितवेद्यस्य संयमः प्रतिवोधितः, तथा क्षपकश्रेणिप्रविष्टानां च संयमिनां मोक्षो भवतीत्यावेदितम् ॥ ४॥ छोड कर संयमीको सहन करना चाहिये। इस प्रकारके सम्बन्धका प्रतिपादन करनेवाला यह अध्ययन है। इसमें ४ चार उद्देश हैं । उनमें
प्रथम उद्देशमें भावसुप्त संयमियोंके दोष और जगते हुए संयमियोंके गुण दिखलाये गये हैं ।
द्वितीय उद्देशमें-'भावनिद्रावाले संयमियोंको दुःखोंका अनुभव करना पड़ता है। यह बात दिखलाई गई है २।।
तृतीयउद्देशमें-संयमाचरणके विना केवल दुःखोंके सहन करने मात्रसे साधु नहीं होता है' यह विषय प्रतिपादित किया गया है ३।
चतुर्थ उद्देशमें-' वमन-छदित किये हुए अन्नके समान कषाय त्याग करने योग्य हैं, पापकर्म परिहरणीय है, तथा पदार्थोंके स्वरूपको जाननेवाले संयमी मुनिके लिये संयम आराधनीय है, एवं क्षपकश्रेणिमें प्रास हुए साधुजनों को मुक्तिका लाभ अवश्यंभावी है' आदि सब विषय प्रकट किये गये हैं ।। છેડીને સયમીઓએ સહન કરવા જોઈએ. આ પ્રકારના સંબધનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન છે. તેમાં ચાર ઉદેશ છે તેમાં–
પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત સંયમીઓના દોષ અને જાગતા સંયમીઓના ગુણ બતાવવામાં આવેલ છે. ૧.
બીજા ઉદેશમાં ભાવનિદ્રાવાળા સયમીઓને દુખનો અનુભવ કરવો પડે छे, मे बात मतापवाभा यावी छे. २.
ત્રીજા ઉદ્દેશમા “સયમાચરણ વિના કેવળ દુખ સહન કરવા માત્રથી કેઇ સાધુ બની શકતો નથી” એ વિષય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ૩.
ચોથા ઉદેશમાં–‘વમન-છર્દિત કરેલા અન્ન સમાન કષાય ત્યાગ કરવા યોગ્ય છે, પાપકર્મ પરિહરણય છે તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સયમી મુનિ માટે સંયમ આરાધનીય છે, તેમજ ક્ષપકશ્રેણિમા પ્રાપ્ત થયેલાં સાધુજનને મુક્તિને લિ અવશ્ય ભાવી છે” આદિ સઘળા વિષય પ્રગટ કરવામાં આવેલ છે. ૪.