________________
अध्य० २. उ.६ प्राणातिपातादिरूपाष्टादशपापस्थानानि च नारभते न करोति न घटते न यतते न पराक्रमते वा । तद्विपरीतमाचरतीत्यर्थोऽपि । संयतः पञ्चमहाव्रतपालन विधेयं, संसारकारणं मिथ्यालाविरत्यादिकं च नासेवनीयमित्यभिप्रायः। तदेवाह-'अनारब्ध'मित्यादि, अनारब्धं केवलिभिः प्राप्तरत्नत्रयैश्छद्मस्थैर्वा अनारब्धम् अनाचीण च द्विपञ्चाशत्मकारं नारभेत=न सेवेत, च शब्दाबदारब्धं तत्कुर्यादित्यर्थोऽपि । अनाचरणीयमेवाह-'क्षण'-मित्यादि, क्षणं क्षणं, क्षणनं क्षणः-हिंसनं, कार्यकारणयोरभेदाद् येन कर्मणा कारणभूतेन हिंसा कार्यरूपा समुत्पद्यते तत्कर्म क्षणः, तम् , के कारणभूत मिथ्यात्व एवं अविरति आदि तथा प्राणातिपातादिरूप अठारह (१८) पापस्थानों का जिस प्रकारसे इन्होंने परिलाग किया है, उनके छोडनेमें जो अपनी शक्ति प्रकट की है, और जिस प्रकारका प्रयत्न किया है, तथा इन अविरति आदिकोंसे विपरीत अपनी प्रवृत्ति बनाई है, संयतोंका कर्तव्य है कि वे भी पांच महाव्रतोंका इसी लगनके साथ पालन करें, और संसारके कारण-मिथ्यात्व अविरति आदि-का परित्याग करें, स्वप्नमें भी इनका सेवन न करें। केवलियोंने अथवा रत्नत्रयको प्राप्त हुए छद्मस्थ मुनियोंने जिनका सेवन नहीं किया, अर्थात् (५२) प्रकारके जिन अनाची -अनाचारों-का अनुष्ठान नहीं किया उनका संयति कभी भी सेवन न करे।
सूत्रमें आये हए "च" शब्दसे इस प्रकार अर्थ होता है कि जो उन्होंने पालन किया है वही वह पालन करे। उन्होंने क्या आचरण नहीं किया ? इसको प्रकट करते हैं-'क्षणं क्षणं' इत्यादि। 'क्षण' शब्दका अर्थ हिंसा है। कार्य और कारणमें अभेद सम्बन्धकी विवक्षासे कारणभूत આદિ તથા પ્રાણાતિપાતદિરૂપ અઢાર (૧૮) પાપસ્થાનને જે પ્રકારે તેણે પરિ. ત્યાગ કરેલ છે, તે છોડવામાં જે પિતાની શક્તિ પ્રગટ કરેલ છે, અને જે પ્રકારને પ્રયત્ન કરેલ છે, તથા આ અવિરતિ આદિથી વિપરીત પિતાની પ્રવૃત્તિ બનાવી છે. સંયતેનું કર્તવ્ય છે કે તે પણ પાંચ મહાવ્રતોનું તેવી ભાવનાથી પાલન કરે અને સંસારનાં કારણ મિથ્યાત્વ અવિરતિ આદિનો પરિત્યાગ કરે. સ્વપ્નમાં પણ તેનું સેવન ન કરે કેવળીઓએ, અથવા રત્નત્રયપ્રાપ્ત છદ્મસ્થ મુનિઓએ જેનું સેવન નથી કર્યું અર્થાત્ બાવન પ્રકારના જે અનાચારેનું અનુષ્ઠાન નથી કર્યું તેનું કોઈ પણ સંયતી સેવન ન કરે.
સૂત્રમાં આવેલાં “ર” શબ્દથી એ પ્રકારે અર્થ થાય છે કે જે તેઓએ પાલન કરેલ છે તે જ તે પાલન કરે. તેઓએ શું આચરણ નથી કર્યું? તે પ્રગટ ४२ छ-क्षणं क्षण' त्याहि. 'क्ष' शनी अर्थ हिंसा छे. आय मने १२एमा અભેદસંબંધની વિવક્ષાથી કારણભૂત કર્મ દ્વારા જે હિંસારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે