________________
૨દર
। भावाराङ्गसूत्रे ___ ननु य एव अणोद्धातनखेदज्ञः स एव वन्धप्रमोक्षान्वेषी चेति पौनरुक्त्यं समापतितमिति चेन्न-' अणोद्धातनखेदज्ञः' इत्यनेन मूलोत्तरप्रकृतिभेदविशिष्टस्य योगनिमित्तेन प्राप्तस्य कपायस्थितिमतः कर्मणो बद्धस्पृष्टनिधत्तनिकाचितरूपवध्यमामानावस्थायास्तरीकरणोपायस्य च सम्यग्ज्ञातेत्यस्यार्थस्याभिहितत्वाद् बन्धनमोक्षेत्यादिना च केवलं तद्रीकरणानुष्ठानस्याभिहितखात् ।।
जो रत्नत्रयादिक उपाय हैं उन्हें भी 'बन्धप्रमोक्ष' शब्दसे ग्रहण कर लिया गया है। वन्धप्रमोक्षका अथवा इनके उपायोंका अन्वेषण करनेका जिसका स्वभाव है वह बन्धप्रमोक्षान्वेषी है। जो अणोद्धातनकुशल और बन्धप्रमोक्षान्वेषी है वही मेधावी होता है। __ शङ्का-जो अणोद्धातनमें कुशल है वही तो बन्धप्रमोक्षान्वेषी है । फिर इस प्रकारके कथनसे तो दोनों शब्दोंके अर्थों में परस्परमें समानता आजानेसे पुनरुक्तिदोषका प्रसङ्ग आता है।
उत्तर-यह बात नहीं है-" अणोद्धातनखेदज्ञ" इस शब्दसे "मूल और उत्तरभेद विशिष्ट योगके निमित्तसे गृहीत और कषायसे स्थितियुक्त, ऐसे कमौकी बद्ध, स्पृष्ट, निधत्त और निकाचितरूप बध्यमान अवस्थाओंका और कोको दूर करनेवाले उपायोंका वह सम्यग्ज्ञाता है" यह अर्थ प्रतिपादित किया गया है। 'बन्धप्रमोक्षान्वेषी' इस शब्द से सिर्फ उनको दूर करनेवाले अनुष्ठानका प्रतिपादन किया गया है। તેને પણ બધપ્રમાક્ષ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે બંધપ્રક્ષનું, અથવા તેના ઉપાયોનું અન્વેષણ કરવાને જેને સ્વભાવ છે તે બંધપ્રક્ષાવેલી છે. જે અણઘાતનકુશળ અને બંધમમેક્ષાવેલી છે તે જ મેધાવી હોય છે.
શંકા–જે અણઘાતનમાં કુશળ છે તે જ બંધપ્રમશાન્વેષી છે, એ પ્રકારના કથનથી તે બનને શબ્દોના અર્થોમાં પરસ્પરમાં સમાનતા આવવાથી પુનરૂક્તિ દોષને પ્રસંગ આવે છે
उत्तर-ये वात नथी. “ अणोद्धातनखेदज्ञ" ! २७४थी “ भूदा मने ઉત્તરભેદવિશિષ્ટ સેગના નિમિત્તથી ગૃહીત અને કપાયથી સ્થિતિયુક્ત એવા કર્મોની બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિતરૂપ બેધ્યમાન અવસ્થાઓના, અને તેવા કર્મોને દૂર કરવાવાળા ઉપાયના તે સમ્યજ્ઞાતા છે” આ અર્થ પ્રતિપાદિત કરેલ छे तथा 'वन्धप्रमोक्षान्वेपी ' २मा २७४थी ३४त तेने ६२ ४२ना२ अनुष्ठाननु પ્રતિપાદન કરેલ છે.