SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ D अध्य० २. उ. ६ पाणिनो धर्मोपदेशेन परिमोचयति-संसारकारागारानिष्काशयति स एव ऊर्ध्वमधस्तियक्षु लोकेषु सर्वतः सर्वासु दिशासु दशसु दिश्वित्यर्थः, सर्वपरिज्ञाचारी-सर्वाचासौ परिज्ञा सर्वपरिज्ञा तया ज्ञप्रत्याख्यानरूपया द्विविधयाऽऽचरितुं शीलं यस्य स सर्वपरिज्ञाचारी-समस्तहेयोपादेयकुशलः। अत्रायं विवेकः-ज्ञपरिज्ञा द्विविधाछामस्थिकी कैवलिकी च, तत्र छामस्थिकी मतिश्रुत्यवधिमनःपर्यवभेदेन चतुर्विधा, कैवलिकी केवलज्ञानरूपैकैव, मूलोत्तरगुणभेदेन प्रत्याख्यानपरिज्ञाऽपि द्विविधा, यद्वा सर्वपरिज्ञाचारी यो विधिकथनगुणान् ज्ञपरिज्ञया ज्ञात्वाऽविधिकथनदोषांश्च संसाररूपी कारागारसे मुक्त कर देता है। ऐसा उपदेशक ही उर्ध्वदिशा अधोदिशा तथा इस तिर्यग्लोकमें और समस्त दिशाओंमें सर्वपरिज्ञाचारी होता है। समस्तपरिज्ञाका नाम सर्वपरिज्ञा है । सर्वपरिज्ञासे जिस का आचरण करनेका स्वभाव है उसका नाम सर्वपरिज्ञाचारी है। परिज्ञा दो प्रकारकी है (१) ज्ञपरिज्ञा और (२) प्रत्याख्यानपरिज्ञा । इन दोनों प्रकारकी परिज्ञासे वह युक्त होता है, अर्थात् समस्त हेय और उपादेयमें वह कुशल हो जाता है। इसका भाव यह है कि-ज्ञपरिज्ञा दो प्रकारकी है-(१) छद्मस्थ-सम्बन्धी और (२) केवलज्ञानी-सम्बन्धी । छद्मस्थ-सम्बन्धी परिज्ञा-मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान और मनः पर्यवज्ञानके भेदसे चार प्रकारकी है। केवलज्ञानी-सम्बन्धी परिज्ञा एक केवलज्ञानरूप ही है, उसके भेद नहीं है। प्रत्याख्यानपरिज्ञा भी मूलगुण और उत्तरगुणके भेदसे दो प्रकारकी है । जो उपदेशक विधि के कथनके गुणों को ज्ञपरिज्ञासे जान कर अविधि के कथनके दोषोंको प्रत्याख्यानઉપદેશથી સંસારરૂપી કારાગારથી મુક્ત કરે છે. તેવા ઉપદેશક જ ઉર્ધ્વદિશા અધોદિશા તથા આ તિર્યશ્લેકમાં અને સમસ્ત દિશાઓમાં સર્વ પરિજ્ઞાચારી થાય છે. સનસ્તપરિજ્ઞાનું નામ સર્વપરિજ્ઞા છે સર્વપરિજ્ઞાથી જેનું આચરણ કરવાને સ્વભાવ છે તેનું નામ સર્વ પરિજ્ઞાચારી છે પરિણા બે પ્રકારની છે. (૧) જ્ઞ–પરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન-પરિજ્ઞા, આ બન્ને પ્રકારની પરિજ્ઞાથી તે યુક્ત બને છે. અર્થાત્ સમસ્ત હેય અને ઉપાદેયમાં તે કુશળ બની જાય છે. તેને ભાવ એ છે કે–પરિજ્ઞા બે પ્રકારની છે. (૧) છદ્મસ્થસંબંધી અને (૨) કેવળજ્ઞાની સંબંધી છસ્થસ બંધી પરિજ્ઞા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની છે. કેવળજ્ઞાનીસંબંધી પરિજ્ઞા એક કેવળજ્ઞાનરૂપ જ છે, તેના ભેદ નથી. પ્રત્યાખ્યાન–પરિજ્ઞા પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારની છે. જે ઉપદેશક વિધિના કથનના ગુણોને જ્ઞ–પરિણાથી જાણીને અને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy