________________
३६०
आचाराङ्गसूत्रे प्रत्याख्यानपरिज्ञया परिहरति, अत एव सर्वेति कथनं संगतम् । एवंभूतोऽसौ किमासादयतीत्याह-'न लिप्यत' इत्यादि, वीरः-प्रत्यात्मप्रदेशधर्मप्रभावप्रचारशक्तिसम्पन्नः भणपदेन हिंसास्थानेनात्मसंयमविराधनारूपेण न लिप्यते नोपलिप्तो भवति आक्रोशनोद्ध्वंसनवधादिनाऽऽत्मविराधको ज्ञानादिपञ्चाचारानाचरणेन परिज्ञासे छोड देता है वह उपदेशक भी सर्वपरिज्ञाचारी कहलाता है । इस अपेक्षासे परिज्ञाके साथ 'सर्व' यह विशेषण संगत बैठता है। इस प्रकारका उपदेशक कि जो आत्माके प्रत्येक प्रदेशमें धर्मका प्रचार करने की शक्तिसे सम्पन्न है वह हिंसाके स्थानभूत अपनी आत्माकी विराधना से तथा संयमकी विराधनासे कभी भी उपलिप्त नहीं होता है। तात्पर्य यह कि वह उपदेशक-आक्रोशन, उद्ध्वंसन और वधादिकसे अपनी आत्माकी विराधना करनेवाला नहीं होता है, और न ज्ञानाचार दर्शनाचार और नपआचार आदि पांच प्रकारके आचारोंके अनाचरणसे संयमका ही विराधक होता है, क्यों कि वह इन दोनों प्रकारकी विराधना के कटुक फलको भली प्रकार जानता है। उसे यह पूर्ण रूपसे विश्वास है कि जो इन दोनों प्रकारकी या किसी भी एक प्रकारकी विराधनाका करनेवाला होता है उसे संसारमें ही भ्रमण करना पड़ता है, कारण कि इस प्रकारकी विराधनासे जीव अशुभ कर्मोंका ही बंध करता है और इनका फल चतुर्गतिरूप संसारमें भ्रमण करना है । इस संसारके અવિધિના કથનના દોષોને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી છોડી આપે છે તે ઉપદેશક पए सपरिज्ञायारी अपाय 2. ॥ अपेक्षाथी परिशा'नी साथे 'सर्व' मा વિશેષણ સગત બેસે છે આ પ્રકારના ઉપદેશક જે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરવાની શક્તિથી સંપન્ન છે, તે હિંસાના સ્થાનભૂત પિતાના આત્માની વિરાધનાથી તથા સંયમની વિરાધનાથી કદિ પણ ઉપલિપ્ત થતા નથી. તાત્પર્ય એ છે કે તે ઉપદેશક-આકશન ઉર્ધ્વસન અને વધાદિકથી પિતાના આત્માની વિરાધના કરવાવાળા થતા નથી, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર અને તપઆચાર આદિ પાંચ પ્રકારના આચારના અનાચરણથી સ યમના વિરાધક બનતા નથી, કારણ કે તે એ બન્ને પ્રકારની વિરાધનાના કટુ ફળને સારી રીતે જાણે છે. તેને પૂર્ણ રીતે વિશ્વાસ છે કે જે આ બન્ને પ્રકારની અગર કોઈ પણ એક પ્રકારની વિરાધનાન કરવાવાળા હોય છે, તેને સંસારમાં જ ભ્રમણ કરવું પડે છે. કારણ કે આ પ્રકારની વિરાધનાથી જીવ અશુભ કર્મો જ બંધ કરે છે અને તેનું ફળ ચતુતિરૂપ સંસારમાં ભ્રમણ થાય છે, “આ સંસારના કારણભૂત કર્મને નાશ