________________
अध्य० २. उ. ६
३५७
1
यद्वा-अत्रापि यद्यद्विधिजल्पनं हिंसकोऽयं राजेत्यालोच्य पशुवधादिरूप हिंसाधर्ममण्डनात्मकं चार्वाकादिमतस्थापनं च तत्र सर्वत्रापि श्रेयो नास्ति शास्त्रप्रतिषिद्धत्वात् । तर्हि कथमुपदिशेदित्याह - ' कोऽय - मित्यादि, श्रोतारं समीक्ष्योपदेष्टा चेतसि चिन्तयेत् कोऽयं पुरुषः कं चायं धर्म परिपृच्छति, सोऽयं कः किं पुण्यवान् उत तुच्छ ? | यद्वा - अयं वक्रो वा जडो वा वक्रजडो वा पुरुषः, कं च = देवविशेषं नतः = प्रणतः कं देवमुपास्ते वा ? |
जो हितावह - इष्ट होता है वह अन्य जीवोंके लिये भी हितावह होगा, यह नहीं जाना जा सकता । सम्यग्दृष्टि अथवा भव्यपुरुषके लिये जिस उपदेशसे आत्मकल्याण करनेकी ओर सतर्कता जागृत होती है उसी उपदेश से मिथ्यादृष्टि में सतर्कता जागृत न होकर प्रत्युत कलुषता जागृत हो सकती है।
अथवाwww.AXAM
यह राजा हिंसक है " ऐसा विचार कर पशुवधादिरूप हिंसाका मण्डन, तथा चार्वाकादिक नास्तिक मतका स्थापनरूप कथन करना भी उपदेशक के लिये कल्याणप्रद मार्ग नहीं है । इससे अनेक अनर्थों की परम्परा बढ़ती है। तथा इस प्रकारकी मान्यता भी शास्त्रप्रतिषिद्ध है | अतः दूसरोंकी मान्यतानुसार अपनी मान्यताको दबाकर उसकी हां में हां मिला कर जो उपदेशक उपदेश करता है वह कल्याणकारी मार्ग नहीं है । इस समस्त कथन से ये दो बातें फलितार्थ होती हैं- एक तो अवसर देखे विना धर्मकथा करने में एकान्तरूपसे कल्याण नहीं है तथा दूसरों की मान्यतानुसार अपनी मान्यता बनाकर उपदेश देना, यह भी
66
હિતાવહ–ઈષ્ટ થાય છે તે તે અન્ય જીવો માટે પણ હિતાવહ થશે તેમ માની શકાતું નથી. સમ્યગ્દષ્ટિ અથવા ભવ્ય પુરૂષષ માટે જે ઉપદેશથી આત્મકલ્યાણ કરવાની તરફ્ સતર્કતા જાગૃત થાય છે તે જ ઉપદેશથી મિથ્યાર્દષ્ટિમાં સતર્કતા જાગૃત થતી નથી ખુલ્ક કલુષતા જાગૃત થાય છે, અથવા રાજા હિંસક છે” એવો વિચાર કરી પશુવધાદિરૂપ હિંસાધનું મંડન તથા ચાર્વાકાદિક નાસ્તિકમતનુ સ્થાપન રૂપ કથન કરવું તે પણ ઉપદેશક માટે કલ્યાણપ્રઢ માર્ગ નથી. તેનાથી અનેક અનર્થોની પરંપરા વધે છે. તથા આ પ્રકારની માન્યતા પણ શાસ્ત્રપ્રતિ ષિદ્ધ છે, માટે ખીજાએની માન્યતાનુસાર પેાતાની માન્યતાઓને દખાવીને તેની હા માં હા મેળવી જે ઉપદેશક ઉપદેશ કરે છે તે કલ્યાણકારી માર્ગ નથી. આ સમસ્ત કથનથી એ બે વાતા સિદ્ધ થાય છે કે એક તા અવસર દેખ્યા વિના ધર્મકથા કરવામાં એકાન્તરૂપથી કલ્યાણ નથી તથા, ખીજાઓની માન્યતાનુસાર પેાતાની માન્યતા બનાવીને ઉપદેશ આપવો એ પણ કલ્યાણકારી માર્ગ