SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ आचारागसूत्रे मुनिः मोक्षानो रत्नत्रयविराधक इत्यर्थः, कुत इत्थमित्याह-'अनाज्ञयेत्यादि। अनाज्ञया वर्तमानाचीतरागोपदेशविकलः स्वच्छन्दाचारी । ननु वीतरागोपदेशानुसारेण कुतो न वर्तते येन स्वैरित्वं स्यादिति चेन्न, लोकेऽममीकारो, रत्यरत्योर्विरोधः, शब्दादिविपये तटस्थता च, इत्येवंरूपतीक्ष्णासिधाराकल्पसदुपदेशपरिसेवनस्यातिदुष्फरत्वेन स्वच्छन्दचारित्वस्य सुलभत्वात् । यश्चैतादृशः स तुच्छ:=भावतुच्छो ज्ञानादिकलाविकलः सन् ग्लायति-संदेहविषयं पृष्टवन्तं कंचित् स वस्तुतत्त्वस्यापरिज्ञानात्तयह भव्य-कल्याण जिससे दूर है, अथवा जो भव्यभाव से दुष्ट-विपरीत है, वह दुर्वसु है । मुक्ति प्राप्ति के अयोग्य ऐसा रत्नत्रयका विराधक मुनि ही यहां दुर्वसु शब्द का वाच्यार्थ है । वीतराग प्रभु के उपदेश का नाम आज्ञा है। इस आज्ञा से भिन्न अनाज्ञा है। दुवस्सु मुनि वीतराग प्रभु की आज्ञा से विकल होता है अर्थात् स्वेच्छाचारी होता है। स्वेच्छाचारिता इसमें इसलिये आती है कि यह जो प्रभुका उपदेश है कि-" किसी भी पदार्थ में ममत्व नहीं रखना। रति अरति नहीं करना, तथा इन्द्रियों के शब्दादिविषयों में तटस्थ रहना" इसे रुचिकर नहीं होता, कारण कि यह तीक्ष्ण असिधारासदृश उनके सदुपदेश के सेवन को अतिदुष्कर मानता है। इसीलिये वह तुच्छ-भावतुच्छ है, अर्थात्ज्ञानादिक कलासे विकल है । यदि वह सम्यग् ज्ञानसंपन्न होता तो कभी भी वीतराग प्रभु के उपदेश से बाह्यमतिवाला न होता । ज्ञानकला से विकल होकर ही तो वह दुःखित होता है । जब कोई उसकी स्वच्छन्द જે ભવ્ય ભાવથી દુશ-વિપરીત છે તે દુર્વસુ છે. મુક્તિપ્રાપ્તિના માટે અમેગ્ય એવા રત્નત્રયના વિરાધક મુનિ જ આહી દુર્વસુ શબ્દને વાચ્યાર્થ છે. વીતરાગ પ્રભુના ઉપદેશનું નામ આજ્ઞા છે આ આજ્ઞાથી ભિન્ન અનાજ્ઞા છે. દુર્વસુ મુનિ વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિકળ બને છે અર્થાત્ સ્વેચ્છાચારી થાય છે સ્વચ્છેદપણુ તેઓમાં આ માટે આવે છે કે એ જે પ્રભુને આદેશ છે કે કોઈપણ પદાર્થમાં મમત્વ રાખવું નહિ, રતિ અરતિ કરવી નહિ, તથા ઈન્દ્રિયેના શબ્દાદિ વિષયમાં તટસ્થ રહેવું. ” આ તેઓને રૂચિકર થતું નથી. કારણ કે આ તીર્ણ તલવારની ધાર સમાન તેના સદુપદેશને માનવું ઘણું કઠીન સમજે છે, તેથી તે તુચ્છ-ભાવતુચ્છ છે, અર્થાત જ્ઞાનાદિક કલાથી વિકળ છે. કદાચ તેઓ સમ્યજ્ઞાનસંપન્ન હોત તે કઢિ પણ વિતરાગ પ્રભુના ઉપદેશથી વિમુખ ન થાત જ્ઞાનકળાથી વિકળ બની તે દુઃખી થાય છે. ત્યારે કંઈ પણ તેની સ્વછંદ પ્રવૃત્તિ દેખી વાસ્તવિક મુનિના
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy