SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ३४१ अध्य० २. ऊ. ६ 'समादाय' सम्-सम्यक् आदाय-गृहीखा कर्मशरीरकं कामणशरीरमौदारिक वा धुनीत-परिशातयेदपनयेदित्यर्थः, अथवा-' मुणी' इत्यस्य ' हे सुने !' इतिच्छाया, हे सम्यक्त्वदर्शिन् ! मौनं संयमं समादाय सम्यग् गृहीत्वा कर्मशरीरकं धुनीहि पृथक्कुरु, तत्र ममत्वं न कुष्वेत्यर्थः । यतः कर्मशरीरे मुनेममत्वं न भवति तस्मादेवाह-'प्रान्त-'मित्यादि । सम्यक्त्वदर्शिनः वस्तुतत्त्वपरिज्ञानकुशलाः, यद्वा 'संमत्तदंसिणो' इत्यस्य 'समत्वदर्शिनः' इतिच्छाया, समत्वदर्शिनः रागद्वेषवर्जिताः, ____ अथवा-"मुणी" इस शब्द की छाया 'मुने !' यह भी होती है। जिसका भाव यह है कि हे सम्यक्त्वदर्शी ! तुम संयम को अच्छी तरह ग्रहण कर कर्मशरीर को अपने से पृथक् करो, अर्थात् यह समझो कि यह कर्मशरीर पुद्गल, जड, मूर्तिक है और मैं ज्ञाता द्रष्टा शुद्ध ज्ञानादिमय हूं। इस शरीर के बिगड़ने में मेरा कुछ नहीं बिगड़ता है, मैं इससे भिन्न हूँ। इसलिये इसमें ममत्वबुद्धि करना ही व्यर्थ है। इसके पोषण के लिये जो वस्तुतत्त्वके परिज्ञान में कुशलमति हैं वे अन्त, प्रान्त, एवं ठंढा और रूक्ष आहार से इस कर्मशरीर की उचित संभाल करते हुए अपने संयमभाव की वृद्धि करने में सावधान रहते हैं, ऐसे मुनि ही वीर कहलाते हैं । परीषह और उपसर्ग आने पर भी वे अपने पथ संयममार्ग में रंचमात्र भी विचलित नहीं होते हैं। जहां पर समताभाव का स्रोत बहता है वहां पर आत्मा अत्यन्त बलिष्ठ होती है। इसी बातका ख्यालकर टीकाकारने "सम्मत्तदंसिणो" की दूसरी छाया “समत्व __ अथवा “ मुणी" 2Avनी छाया “मुने" मे ५ थाय छ, रेन ભાવ એ છે કે હે સમ્યકત્વદશિ ! તમે સંયમને સારી રીતે પ્રહણ કરી કર્મ શરીરને પિતાથી પૃથક્ કરે, અર્થાત્ એમ સમજે કે આ કર્મશરીર પુદ્ગલ, જડ મુતિક છે, અને હું જ્ઞાતા, દ્રષ્ટા, શુદ્ધ જ્ઞાનાદિમય છું. આ શરીરના બગડવામાં મારૂં કાંઈ પણ બગડતું નથી. હું તેનાથી ભિન્ન છું. તેથી તેમાં મમત્વબુદ્ધિ કરવી વ્યર્થ છે. તેના પોષણ માટે જે વસ્તુતત્વના પરિજ્ઞાનમાં કુશળમતિ છે, તે અન્ત પ્રાન્ત, ઠંડા અને રૂક્ષ આહારથી આ કર્મ શરીરની ઉચિત સંભાળ કરતાં કરતાં પિતાના સંયમભાવની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. એવા મુનિ જ વીર કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગ આવવા છતાં પણ પિતે સંયમમાર્ગમાં રજમાત્ર પણ વિચલીત થતા નથી. જે ઠેકાણે સમતાભાવને પ્રવાહ જ વહે છે त्या मामा अत्यंत मलिष्ट भने छे. या पातन या शन. ॥“ समत्तदसिणो नी भी छाया “ समस्वदर्शिनः" सभी छ. प्रांत मने ३६, द्रव्य तथा
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy