SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ३३९ अध्य. २. उ६ द्वेषावकुर्वाणः सन् , इह-तियग्लोके जीवितस्य-असंयमजीवितस्य नन्दि-प्रमोदं 'ममेदं धनादि भवति, भविष्यति, अभूच्च' इत्यादिविकल्परूपां मनस्तुष्टिं निर्विन्द= अनाद्रियस्व-अपाकुर्वित्यर्थः, ऐश्वर्यरूपवलादिषु सर्वत्र मनःसंकल्पविकल्पजालं महदनथंकरमिति तात्पर्यम् । का यह उपदेश है कि “ सदेतु य भयपावएसु सोयविसयमुवगएस्तु तुट्टेण वा रुद्रेण वा समणेण सथान होयव्यं " शब्द कर्णप्रिय हों या कर्णकटुक हों, इन्द्रियों के विषय चाहे मनोज्ञ हों, चाहे अमनोज्ञ हों, संयमी को उनमें कभी भी न तुष्ट होना चाहिये और न रुष्ट ही होना चाहिये । संसार में सभी प्रकार की सामग्री है। बुद्धिमान संयमी वही है जो इनमें से किसी में भी न फंसे और सबमें समताभावसंपन्न बन अपने लक्ष्य की सिद्धि में तत्पर रहे। असंयमजीवन की जो यह आत्मपरिणति है कि मेरे पास पहिले इतना धनादि था, अब इतना है, आगे और हो जावेगा,'-इन सब का परित्याग कर दो। ढाई द्वीप में ही संयममार्ग की आराधना करने का सुवर्ण अवसर हाथ आता है। बाकी इसतियंग्लोक में इस संयमभाव की आराधना हो ही नहीं सकती। इसलिये ममत्वरूप संकल्पविकल्पमय मानसिक तुष्टि का परिहार करो, कारण कि इन ऐश्वर्य, रूप और बल आदि में किया गया मानसिक संकल्पविकल्प का जाल आत्मा के लिये महान् अनर्थकर होता है । ये पदार्थ हों द्वेष न ४. शासन उपदेश छ “ सहेसु य भद्दयपावएसु सोयविसयमुवगएसु, तुडेण वा रुटेण व समणेण सया न होयवं" धन्द्रियानो विषय ससे મનેઝ હોય અગર અમનેશ હાય, શબ્દ ભલે કર્ણપ્રિય હોય, અગર કર્ણકટક હાય, સંયમીએ તેમાં કઈ વખત પણ ન આનંદ માનવે જોઈએ કે ન રૂષ્ટ થવું જોઈએ. સંસારમાં બધી સામગ્રી છે. બુદ્ધિમાન સંયમી તે જ છે જે આમાંથી કઈમાં પણ ન ફસે અને બધામાં સમતાભાવસંપન્ન બની પિતાના લક્ષ્યની સિદ્ધિમાં તત્પર રહે. અસંયમ જીવનની જે આ આત્મપરિણતિ છે કે “મારી પાસે પહેલાં આટલું ધન હતું, હવે આટલું છે, આગળ વળી વધારે થઈ જશે આ સધળાને પરિત્યાગ કરી આપો. અઢીદ્વીપમાં જ સંયમમાર્ગની આરાધના કરવાને સુઅવસર હાથ આવે છે બાકી આ તિર્યશ્લેકમાં આ સંયમભાવની આરાધના બની જ શકતી નથી, માટે મમત્વરૂપ સંકલ્પવિકલ્પમય માનસિક તુષ્ટિને પરિહાર કરે, કારણ કે એ ઐશ્વર્ય, રૂપ અને બલ આદિમાં કરેલા માનસિક સંકલ્પ વિકલ્પની જાલ આત્મા માટે મહાન અનર્થકારી છે. એ પદાર્થો
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy