SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० %3 आचाराङ्गसूत्रे यद्वा-इह मनुष्यजीविते वा पञ्चविधव्रतातीचाराणां मध्ये व्यतीतं निन्द, संजायमान संवृणु, भविष्यन्तं चातीचारं प्रत्याख्याहीत्याशयः। किमाश्रित्य नन्दि निर्विन्देदित्याह-'युनि-'रित्यादि । मुनिः कर्मविपाकज्ञो यतिः, 'मौन' मुनेरयं मौनः संयमो वाक्संयमो वा उपलक्षणतया काय-मनसोरपि संयमस्तं तो आत्मा को इनसे कोई लाभ नहीं, नहीं हों तो इनके अभाव में आत्मा को कोई हानि नहीं। आत्मा की जो निज चीज है वह इनके संयोग और वियोग में न अच्छी होती है और न बिगड़ती ही है। ऐसा ख्यालकर वाह्य वस्तु में संयमी को अपना अन्तःकरण आसक्तियुक्त नहीं करना चाहिये। अथवा-शिष्य को समझाते हुए सूत्रकार कहते हैं कि हे मेधावी! अपने मनुष्य जीवन को सफलित करने के लिये जो संयमजीवन तुमने अंगीकार किया है, उसमें जो ये पांच महावतों की तुम आराधना कर रहे हो सो यह सदा ध्यान रखो कि इनमें जो पहिले अतीचार लग चुके हैं उनकी निंदा करो, वर्तमान में अतीचार न लगने पावें इसकी संभाल रखो, तथा आगामीकाल में लगने वाले अतीचारों का प्रत्याख्यान करो । कर्म के विपाक का ज्ञाता झुनि वाचिक संयम को, उपलक्षण से कायिक और मानसिक संयम को भलीप्रकार ग्रहण कर कार्मण-शरीर से अथवा कर्मजन्य इस औदारिक शरीर से रहित हो जाता है अर्थात् मोक्ष का भोक्ता बन जाता है । હોય તે આત્માને એનાથી કઈ લાભ નહિં. ન હોય તે તેના અભાવમાં આત્માને કેઈ હાનિ નહી. આત્માની જે નિજ ચીજ છે તે તેના સંયોગ અને વિયેગમાં નથી સારી બનતી અને બગડતી પણ નથી એ યાલ કરી બાહ્ય વસ્તુમાં સંયમીએ પિતાનું અતઃકરણ આસક્તિયુક્ત નહિં કરવું જોઈએ અથવા શિષ્યને સમજાવતા સૂત્રકાર કહે છે કે હે મેધાવી ! પોતાના મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે જે સંયમ જીવન તમે અંગીકાર કર્યું છે, તેના જે આ પાંચ મહાવ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે એ સદા ધ્યાનમાં રાખો કે તેમાં જે પહેલાં અતિચાર લાગી ચુકેલ છે તેની નિંદા કરે. વર્તમાનમાં અતિચાર ન લાગી જાય તેની સંભાળ રાખો અને આવતા કાળમાં લાગવાવાળા અતિચારનું પ્રત્યાખ્યાન કરો. કર્મના વિપાકના જ્ઞાતા મુનિ વાચિક સચમને ઉપલક્ષણથી કાયિક અને માનસિક સંયમને ભલી પ્રકારે ગ્રહણ કરી કામણશરીરથી અથવા કર્મજન્ય આ દારિક શરીરથી રહિત થઈ જાય છે, અર્થાત્ મેક્ષને ભાગી બની જાય છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy