SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ३३७ - अध्य० २. उ.६ टीका-नारति-'मित्यादि । वीरः कर्मविदारणसमर्थः परिहतपुत्रकलबादिः संयमी कदाचिन्मोहनीयोदयात्समुत्पन्नाम्, अरतिम्-चारित्रविषयामप्रीति न सहते न क्षमते, एवमेव वीरः पूर्वोक्तः रति-विषयानुरागं च न सहते-नक्षमते, धर्मध्यानपरायणो मुनिः समुत्पन्नमात्रामपि रतिमरति च निष्कासयतीत्यर्थः । वीरो यस्मात्कारणात् रत्यरतिपरित्यागात् अविमनाः तत्रानासक्तः, तस्मात् वीरः शब्दादिकामगुणेषु न रज्यति-मूछों न प्राप्नोति । अत्र बीर-शब्दस्य पुनः पुनरुपादानं कमरिपुरवश्यं विजेतव्य इति द्योतनायेति भावः ॥ सू० ५॥ ___ "नारति सहते वीरः” अर्थात् कर्मों के विनाश करने में जो शक्तिसंपन्न है, एवं जिसने पुत्रकलनादि परिग्रह का सर्वथा परिहार कर दिया है ऐसा वीर संयमी मुनि कदाचित् मोहनीय कर्म के उदय से चारित्र में उत्पन्न हुए अरति-परिणाम को कभी भी सहन नहीं कर सकता है, और न विषयों की तरफ खींचने वाली रति को कभी हृदय में स्थान दे सकता है; कारण कि ये दोनों प्रकार के परिणाम संयम एवं धर्मध्यान के विघातक हैं। संयमी का अन्तःकरण सदा धर्मध्यान में मग्न रहता है। कदाचित् कर्म की प्रबलता से इस तरह के परिणाम उसके चित्त में आ भी जाबें तो वह मुनि ऐसे परिणामोंको अपने धर्मध्यान के प्रभाव से शीघ्रातिशीघ्र दूर कर देता है। इन परिणामों के प्रति उस संयमी की आसक्ति नहीं होती। इसीलिये इस प्रकार के रति-अरतिरूप परिणाम, विना किसी रुकावट के उसकी आत्मा से बहुत शीघ्र दर हो जात है। जैसे सूखे घड़े पर आई हुई बाल विना कुछ किये उस घडे ___ नारति सहते वीर: अर्थात् नि सा ४२पामा शक्तिसपनछ भने જેણે પુત્ર કલત્રાદિ પરિગ્રહને સર્વથા ત્યાગ કરેલ છે એવા વીર સંયમ મુનિ કદાચિત્ મેહનીય કર્મના ઉદયથી ચારિત્રમાં ઉત્પન્ન થયેલ અરતિ પરિણામને કઈ વખત પણ સહન કરી શકતા નથી, અને વિષયેની તરફ ખેંચવાવાળી રતિને પણ હૃદયમાં કઈ વખત પણ સ્થાન ન આપે, એટલે આપી શકતા નથી કારણ કે એ બંને પ્રકારના પરિણામ સંયમ અને ધર્મધ્યાનના વિઘાતક છે. સંયમીનું અંતઃકરણ સદી ધર્મધ્યાનમાં જ મગ્ન રહે છે. કદાચ કર્મની પ્રબળતાથી આવા પ્રકારનું પરિણામ તેના હૃદયમાં આવી જાય છે તે મુનિ આવા પરિણામેને પિતાના ધર્મધ્યાનના પ્રભાવથી જરદી દૂર કરી નાંખે છે. આ પરિણામો તરફ તે સંયમીની આ સક્તિ થતી નથી, માટે આ પ્રકારના રતિઅતિરૂપ પરિણામ કેઈ જાતની રૂકાવટ વિના તેના આત્માથી જલદી દૂર થઈ જાય છે. જેવી રીતે સુકા ઘડા ઉપર ઉડીને આવેલી ઘુડ કાંઈ પણ કર્યા વિના તે ઘડાથી દૂર થઈ જાય છે તે પ્રકારે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy