________________
२९२
आचारागसूत्रे . हे शिष्य ! यथा येन प्रकारेण त्वं कुशलः सन् आर्यक्षेत्रसुकुलजन्मादिकं, संसारार्णवतरि बोधि, सकलकर्मक्षपणसमर्थ चारित्रंच लब्ध्वा अत्र-इह तीर्थङ्करनिर्दिटमार्गेष्टविधकमहेतुभूतेन पापकर्मणा नोपलिम्पये नोपलिप्तो भवेस्तथा कुरुष्व, एतस्मिन्मार्ग स्थित एव मुनिः सम्यग्ज्ञानादिकं लभत इति भावः । इति-शब्दोऽधिकारसमाप्त्यर्थः, स चाहारादिगवेषणारूपः। यन्मया भगवत्समीपे श्रुतं तत्सर्वं त्वां ब्रवीमि वच्मि । इति ॥मू० ७॥
परिग्रहादात्मनिवृत्तिश्च तत्कारणोन्मूलनं विना न सम्भवति, तत्कारणं च शब्दादयः पञ्च कामगुणाः, तेषामुन्मूलनं च दुष्करमिति दर्शयति- कामा' इत्यादि ।
मूलम्-कामा दुरइक्कमा, जीवियं दुप्पडिबूहगं, कामकामी खल्लु अयं पुरिसे, से सोयइ जूरइ तिप्पइ पिट्टइ परितप्पइ।सू०८॥ बारह प्रकार की सभा में प्रकट किया है। उन्होंने कहा है कि जो मनुष्य आर्य क्षेत्र, सुकुल में जन्म; संसाररूपी समुद्र के पार पहुंचने के लिये नौका खरूप बोधि, एवं सकल कर्मों के विनाशक चारित्र को प्राप्तकर तीर्थकरादि प्रदर्शित इस मार्ग का अवलंबन करता है-इसमें प्रवृत्ति करता है वह पापकर्म से-जो अष्ट प्रकार के कर्मों के आस्त्रव का हेतु है-कभी भी उपलिप्त नहीं होता है, इसलिये हे शिष्य ! तुम भी अपनी प्रवृत्ति को इस प्रकार की बनाओ, ताकि तुम भी इस विषय में कुशल बन पापकर्म से उपलिप्त न हो सको । सूत्र में 'इति' शब्द इस अधिकार की समाप्ति का सूचक है, अर्थात् हे शिष्य ! आहारादिक की गवेषणारूप यह अधिकार जैसे मैंने भगवान् के निकट सुना है वैसा ही यहां तुम से प्रकट किया है, मेरी निजी कल्पना इस विपय में कुछ भी नहीं है ।।सू.७॥ પ્રકારની સભામાં પ્રગટ કરેલ છે. તેઓએ કહ્યું છે કે-જે મનુષ્ય આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ. અવ્યાબાધ સુખરૂપી સમુદ્રના પાર સ્વરૂપ બધિ અને સકલ કર્મોના વિનાશક ચારિત્રને પ્રાપ્ત કરી તીર્થંકરાદિપ્રદશિત આ માર્ગનું અવલંબન કરે છે–આમાં પ્રવૃત્તિ કરે છે તે પાપકર્મથી જે આઠ પ્રકારના કર્મોના આસવને હેતુ છે-કેઈ વખત પણ ઉપલિત થતો નથી. માટે હે શિષ્ય ! તમે પણ તમારી પ્રવૃત્તિને એવા પ્રકારની બનાવે કે તમે પણ આ વિષયમાં કુશળ બની પાપ કર્મથી ઉપसित न य श सूत्रमा 'इति' २ मा मधिलारनी समातिनी सूय छ, અર્થાત્ હે શિષ્ય આહારાદિકની ગવેષણરૂપ આ અધિકાર જે મેં ભગવાન પાસેથી સાંભળે છે તે હું તને કહું છું, મારી પિતાની કલ્પના આ વિષયમાં કાંઈ પણ નથી. એ સૂ૦ ૭.