________________
२९०
आचारागसूत्रे ____छाया-अप्यात्मनोऽपि देहे नाचरन्ति ममायितम् । इति । तेषां कर्मनि'जरणार्थं स्वीकारात् , यश्च मूर्च्छया परिगृह्यते तस्य परिग्रहपदेनाभिधेयत्वाच। तत्परिहारे च संयमयात्राया अपि निर्वोढुमशक्यत्वात् ।
किञ्च-अन्यथानपश्यकः-पश्यतीति पश्यः, स एव पश्यकः, अन्यथा अन्यप्रकारेण न पश्यका अन्यथानपश्यकः-धर्मोपवरणापरिग्रहदशी सन् परिग्रहं परिहरेत् । यथा गृहस्थो वस्त्रादिकं शरीरादिसुखसाधनं मन्यते न तथा मुनिः । स चैतधर्मोपकरणं मम धर्मसाधनमेव, न शरीरादिसुखसाधनमिति मन्यमानः परिग्रह
साधुओं को जब अपने निज शरीर में ही मोह ममत्व नहीं होता है, तब शरीर से सर्वथा भिन्न उपकरणादिकों में ममत्वभाव कैसे हो सकता है। मुनि अवस्था में मात्रानुसार ग्रहण किये हुए वस्त्र पात्रादिक संयम के उपकारक होने से कर्मों की निर्जरा के ही साधक होते हैं, इसीलिये वे संयम अवस्था में स्वीकार किये जाते हैं। परिग्रह वहीं पर है कि जहां पर मूर्छाभाव से अपनाना होता है। इन पात्रादिकों का ग्रहण मूर्छाभाव से नहीं किया जाता है, अतः ये परिग्रहरूप नहीं हैं, प्रत्युत इनके अभाव में संयमयात्रा का यथावत् निर्वाह नहीं हो सकता, इसीलिये इनका ग्रहण करना आवश्यक बतलाया गया है। इसी बात की पुष्टि सूत्रकारने "अन्यथानपश्यकः परिहरेत्” इस वाक्य से की है। वस्त्र पात्रादिक धर्मोपकरण हैं, इनके विना संयम का यथावत् निर्वाह नहीं हो सकता, इसलिये इनका रखना आवश्यक है। इस प्रकार उनको परिग्रहरूप नहीं देखता हुआ अनगार इनसे अतिरिक्त धन
સાધુઓને જ્યારે પિતાના શરીર ઉપર જ મોહ અને મમત્વ નથી થતે તે પછી શરીરથી સર્વથા ભિન્ન ઉપકરણદિકોમા મમત્વભાવ કેવી રીતે હેઈ શકે. મુનિ અવસ્થામાં માત્રાનુસાર ગ્રહણ કરેલા વસ્ત્રપાત્રાદિક સંયમના ઉપકારક હોવાથી કર્મોની નિજેરાના જ સાધક બને છે, માટે તે સયમ અવસ્થામાં સ્વીકાર કરવામાં આવે છે પરિગ્રહ તે જગ્યા ઉપર છે કે જ્યાં મૂઈ ભાવથી લેવામાં આવે છે. આ પાત્રાદિકોનું ગ્રહણ મૂછભાવથી કરવામાં આવતું નથી, માટે તે પરિગ્રહરૂપ નથી પ્રત્યુત તેના અભાવમાં સંયમયાત્રાને યથાવત નિર્વાહ થઈ શકતું નથી, માટે તેનું ગ્રહણ કરવું આવશ્યક બતાવ્યું છે. मा पातनी पुष्टि सूत्रारे “ अन्यथानपश्यक. परिहरेत् " ! पायथी ४२ છે. વસ્ત્રપત્રાદિક ધર્મોપકરણ છે, તે વિના સંયમને યથાવત્ નિર્વાહ થઈ શકત નથી, માટે તેનું રાખવું આવશ્યક છે. એ પ્રકારે તેને પરિગ્રહરૂપ નહિ દેખતા