SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे परिगृहीतया दुर्लभलाभया प्रव्रज्यया' इत्येवं 'दंढणाऽनगारवन्न स्वयमवमन्येतेति तात्पर्यम् । " बहुं परघरे अत्थि, विविहं खाइमसाइमं, ण तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज परो ण वा"॥ इत्यादि भगवद्धचनात् । अपि च-लाभालाभसमभावः सन् स्तोकम् अल्पं भैक्षं लब्ध्वा याप्य दातारम् अन्नादिकञ्च न निन्देत न जुगुप्सेत, किन्त्वेवं चिन्तयेत् , ममैवान्तरायोदयमावल्यमेतत् । किञ्च-प्रतिषिद्धः निषिद्धः सन् परिणमत्-निवर्तेत किञ्चिदपि दौमनस्यं न कुर्यात्, तं गृहस्थं परुषवाग्मिन तिरस्कुर्यात् , तंतनाटादिशब्दं न कुर्यादित्यर्थः । के कि जिसमें लाभ दुर्लभ है अंगीकार करने से मुझे लाभ ही क्या हुआ" इस प्रकार ढंढण अनगार की तरह स्वयं अपने ग्रहण किये हुए चारित्र की उपेक्षा न करे। यह भी स्वप्न में विचार न करे कि-"देखो तो सही, इन गृहस्थों के यहां अशन पान खाद्य स्वाद्य आदि विविध वस्तुएँ मौजूद हैं परन्तु ये कितने अविनयी, अश्रद्धालु एवं लोभी हैं जो इनमें से मुझे कुछ भी नहीं देते हैं। चाहे कुछ मिले या न मिले, अथवा थोड़ामिले, साधु का यही परम कर्तव्य है कि वह इन अवस्थाओं में समभावशाली रहे । दाता की अथवा उसके दिये हुए अन्नादि की कभी भी निंदा न करे। अल्पलाभ होने पर यही एक मात्र विचार करे कि मेरा ही यह अन्तराय का प्रवल उदय है, जो यथेच्छ लाभ नहीं हो रहा है, अथवा नहीं हुआ है। आहारादिक के निमित्त परघरप्रवेश करते समय यदि वहां पर आहारादिक की याचना करने पर उस के लिये कोई निषेध भी करे तो उस समय मन में कोई जात का दुर्भाव न आने देवे, और न उस गृहस्थ का "तूं अधर्मात्मा है " इत्यादि कठोर शब्दों से तिरस्कार ही करे। જેમાં લાભ દુર્લભ છે, અંગીકાર કરવાથી મને લાભ શુ થયે” આ પ્રકારે ઢંઢણ અણગાર માફક સ્વયં પોતાના ગ્રહણ કરેલાં ચારિત્રની ઉપેક્ષા કરે નહિ. એવું પણ સ્વપ્નથી વિચાર ન કરે કે-“જુઓ તે ગૃહસ્થોને ત્યાં અશન પાન ખાદ્ય સ્વાદ્ય આદિ વિવિધ વસ્તુઓ મૌજુદ છે પરંતુ એ બધા કેટલા અવિનયી અ8દ્વાળુ અને લેભી છે જે તેમાથી મને કાંઈ પણ દેતા નથી.”ભલે મળે, ભલે ન મળે, ભલે જરાક મળે, સાધુનુ એ પરમ કર્તવ્ય છે કે તે બંને અવસ્થામાં સમભાવી 5. દાતાની અથવા તેનાથી અપાયેલા અન્નાદિની કઈ વખત પણ નિંદા ન કરે. લાભ થવાથી એ એક જ માત્ર વિચાર કરે છે–મારે આ અંતરાયનો પ્રબલ ઉદય કે જેથી મને યથેચ્છ ભાભ થતો નથી, અથવા થય નથી, આહારાદિક નિમિત્તે ઘર પ્રવેશ કરતી વખતે કદાચ આહારિકની યાચના કરવાથી કે તેને માટે નિષેધ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy