SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ४ २५९ परित्यक्तभोगाभिलाषस्य षट्कायपरिपालकस्य गुणाधिगमो भवतीत्याह - 'एप' इत्यादि । एषः कामभोगरपृहाभिप्राय विवेचनचतुर एक एव प्रमादपञ्चकरहितः, वीरः = कर्म रिपोर्नाशनाद्वीर इव वीरः, प्रशंसितः = तीर्थकरगणधरादिभिरभिनन्दितः । वीरस्वभावमाह - 'यो ने ' -त्यादि । यो वीरः, 'आदानाय ' आदीयते = अधिगम्यते निखिलकर्मक्षयसञ्जातसर्वविपयज्ञानं येन तदादानं = चारित्रानुष्ठानं, तस्मै न निर्विद्येत =न खिद्येत - ' अन्ये लभन्तेऽशनवसनादिकं वराकोऽहं न लभे किमेतया अर्थात्-संयमी जीवों को अपनी प्रवृत्ति इस प्रकार की करनी चाहिये कि जिससे उन्हें हिंसा, झूठ, चोरी आदि आस्रवों का बंध नहीं हो । जो संयमी मुनि इस प्रकार की शुभप्रवृत्तिवाला तथा कामभोग की इच्छा से रहित होता है, तथा पांच प्रमाद के वशवर्ती नहीं होता है वह वीर है और प्रशंसा का पात्र है। ऐसे मुनि की प्रशंसा तीर्थकर गणधरादि देव भी किया करते हैं । प्रशंसा पाने का कारण यह है कि वह सदा अपनी इस प्रकार की प्रवृत्ति से क्रमश: भविष्य में कर्मशत्रुओं पर विजय प्राप्त करनेवाला हो जावेगा । धन्य हैं वे जो चारित्र अंगीकार करके किसी भी निमित्त के उपस्थित होने पर उस चारित्र से विरक्तिभाव पैदा नहीं करते। यहां " आदान " शब्द का अर्थ चारित्र का अनुष्ठान है, क्योंकि इस से ही सकल कर्मों के क्षय से उद्भूत सर्वपदार्थविषयक बोध-केवलज्ञान जीवों को प्राप्त होता है । " अशनवसनादिक दूसरों को तो प्राप्त हो रहे हैं मैं ऐसा अभागा हूं जो मुझे कोई पूछता भी नहीं है, इस चारित्र એવા પ્રકારની કરવી જોઈ એ કે જેનાથી તેને હિંસા જુઠ ચારી આદિ આશ્રવાના મધ ન થાય. જે સયમી મુનિ આ પ્રકારની શુભ પ્રવૃત્તિવાળા તથા કામભોગની ઈચ્છાથી રહિત હોય છે તથા પાંચ પ્રમાદને તાબે થતા નથી તે વીર છે. અને પ્રશ ંસાપાત્ર છે. એવા મુનિની પ્રશંસા તીર્થકરગણુધરાદિ દેવ પણ કરે છે. પ્રશંસા મળવાનુ કારણ એ છે કે—તે સદા પેાતાની આ પ્રકારની પ્રવૃત્તિથી ક્રમશઃ વિષ્યમાં કશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાવાળા થઈ જશે. ધન્ય છે તેઓને જે ચારિત્ર અંગીકાર કરીને પછી કોઈ પણ કારણ ઉપસ્થિત થવા છતાં પણ તે ચારિत्रथी विरस्तिलाव पेढा उरता नथी. खाडीं " आदान " शम्हनो अर्थ चारित्रनु અનુષ્ઠાન છે, કારણ કે તેનાથી જ સકલ કર્મોના ક્ષયથી ઉદ્ભૂત સર્વ પદ્મા વિષયક બોધ કેવળજ્ઞાન જીવાને પ્રાપ્ત થાય છે. “ અશનવસનાદિક બીજાને તા પ્રાપ્ત થતાં જ રહે છે અભાગી હું છું જે મને કોઇ પૂછતું પણ નથી. આ ચારિત્રને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy