________________
-
अभ्य० २. उ. ४ किन्तु नैवं, प्रत्युत दुःखाद्यर्थमेवेत्याह-' तदि'-त्यादि, तेषां तत्-कामिनीवशवर्तन तासां सुखायतनकथनं चोभयमेव दुःखाय-ऐहिकपारत्रिकाऽकल्याणाय भवति । एवं सर्वत्र चतुर्थ्यन्ते योज्यम् । अपि च मोहाय-अज्ञानाय। किं चन्माराय= मरणं मारस्तस्मै चरमकामदशार्थम्, कामस्य दशविधा अवस्थाः समुत्पद्यन्ते, तासु दशमावस्था मरणाख्या भवति । उक्तञ्चसमाया है, ये ही सुख के कारण हैं"। मोहाभिभूत जीवों की दृष्टि में स्त्री ही उत्तम से उत्तम आनंद प्रदान करनेवाली वस्तु प्रतिभासित होती है। जगत के अनेक सुन्दर पदार्थों से भी वह अधिक सुन्दर उन्हें मालूम देती है । इसके विना संसार का मजा भी उनकी दृष्टि में फीका रहता है, परन्तु इस प्रकार की उनकी मान्यता केवल एक मोह का ही विलास है। जिस प्रकार अशुचि पदार्थ का सेवन करनेवाला वराह अपने को सुखी मानता है उसी प्रकार "नारीजघनरन्ध्रस्थविण्मूत्रमयचर्मणा" नारीके जघन के छिद्रस्थ चमड़े के सेवन से अज्ञानी मनुष्य भी अपने को सुखी मानता रहता है, परन्तु ज्ञानियों की दृष्टि में इस प्रकार के जीवों का व्यवहार गर्हित एवं निन्दित है। इसी बात को खुलाशा करते हुए कहते हैं कि-"तत् तेषां दुःखाय मोहाय” इत्यादि। स्त्रियों के अधीन रहना और उन्हें सुख का स्थान समझना ये दोनों बातें मानव जगत को इस लोक और परलोक में अकल्याणप्रद हैं, अज्ञान को देनेवाली हैं और काम की તે જ સુખનું કારણ છે” મોહવશ જીવોની દષ્ટિમાં સ્ત્રી જ ઉત્તમમાં ઉત્તમ આનંદ આપવાવાળી વસ્તુ પ્રતિભાસિત થાય છે. જગતના અનેક સુંદર પદાર્થોથી પણ તે અધિક સુંદર તેને માલૂમ પડે છે. તેના વિના સંસારની મજા પણ તેની દષ્ટિમાં ફીકી રહે છે, પરંતુ આ પ્રકારને તેને કેવળ એક મોહન જ વિલાસ છે. જે પ્રકારે અશુચિ પદાર્થનું સેવન કરવાવાળા भू प्राणी पाताने सुभी भाने छे ते मारे “नारीजघनरन्ध्रस्थविण्मूत्रमयचर्मणा” नारी नन छिद्रस्थ यामनु सेवन ४२पाथी मज्ञानी मनुष्य પણ પિતાને સુખી માનતું રહે છે, પરંતુ જ્ઞાનની દ્રષ્ટિમાં આ પ્રકારના જીવને વ્યવહાર ગહિંત અને નિન્દ્રિત છે. આ વાતનો ખુલાસો કરીને કહે છે કે – तत् तेषां दुःखाय मोहाय त्याह. लियोना २माधान रहे, मने तेने सुमनु સ્થાન સમજવું, એ બને તે માનવજગતને આલોક અને પરલોકમાં અકલ્યાણપ્રદ છે. અજ્ઞાનને દેવાવાળી છે. અને કામની અન્તિમ દશાને પહોંચાડવાવાળી છે.
३२