________________
आचारागसूत्रे गन्धं जिघ्रति, रसनेन रसमास्वादयति, स्पर्शनेन कर्कशकठोरादिकं स्पृशति, इति कथमेकस्मिन् समये शब्दादिविषयकज्ञानं संजायते ? इति चेन्न, समयभेदेऽपि कमलपत्रशतवेधनवत्सूक्ष्मतया तस्य ज्ञातुमशक्यत्वात् ।
एप चोपयोगक्रमः-आत्मा मनसा युज्यते, मनश्चेन्द्रियेण, इन्द्रियाणि च विषयसंयुक्तानि भूत्वा तत्तद्विषयग्राहकाणि भवन्ति, अतो मनसोऽन्तःकरणत्वं सर्वानुगामित्वञ्चोपपद्यते ॥ ___ उत्तर-इन पांच इन्द्रियों से होने वाले ज्ञानोंमें भी समयका भेद अवश्य है परन्तु यह समयका भेद अति सूक्ष्म होनेसे जाना नहीं जाता है। जिस प्रकार कमलके सैंकडों पत्ते तीर के ऊपर रखकर वेधने से वे 'एक साथ ही विंध गये' ऐसा बोध होता है परन्तु वे एक साथ नहीं विंधे, एक साथ विंधनेका उनमें भ्रम ही होता है, क्रम-क्रमसे ही वे विंधते हैं परन्तु उनके विंधनेका समय अति सूक्ष्म होनेसे उसमें क्रमिकताका बोध नहीं होता। उपयोगका क्रम इस प्रकार है-आत्मा मनसे संबंधित होता है, मन इन्द्रियों से, इन्द्रियाँ पदार्थों से संबंधित होकर अपने२ विषयकी ग्राहक होती हैं। इसीलिये मनका, 'अन्तःकरण' यह संज्ञा सार्थक है, क्योंकि यह अन्तरङ्ग करण है और इन्द्रियाँ बहिरंग करण हैं। प्रत्येक इन्द्रियके साथ इसका क्रम२ से ही गमनरूप सम्बन्ध है इसलिये यह सर्वानुगामी है।
ઉત્તર–આ પાચ ઇન્દ્રિયથી થવાવાળા જ્ઞાનમાં પણ સમયને ભેદ અતિ સૂક્ષ્મ
હવાથી જાણી શકાતું નથી. જેમ કમલના સેકડે પત્તા વિધવાથી તે
એક સાથે જ વિંધાઈ ગયા” એ બોધ થાય છે, પરંતુ તેઓ એકી સાથ વિંધાએલ નથી, એકી સાથ વિંધાવાને તેમાં ખાલી ભ્રમ જ છે. કેમ કમથી જ તે વિધાય છે, પરંતુ તેના વિધાવાને સમય અતિ સૂક્ષ્મ હોવાથી તેમા મિકતાને બંધ થતું નથી ઉપયોગનો ક્રમ આ પ્રકારે – છે. આત્મા મનથી સંબંધિત છે, મન ઈન્દ્રિયોથી ઇન્દ્રિય પદાર્થોથો સબ ધિત થઈ પોત-પોતાના વિષયની ગ્રાહક થાય છે માટે મનની “અતઃકરણ” એ સંજ્ઞા સાર્થક છે, કારણકે તે અત્તર ગ કરણ છે અને ઇન્દ્રિયે બહિરગ કરણ છેપ્રત્યેક ઈન્દ્રિયની સાથે તેને કમ-કમથી જ ગમન રૂપ સબંધ છે માટે તે સર્વાનુગામી છે.