SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. १ श्रोत्रादीनि च शब्दादिविषयग्रहणे स्वतन्त्राणि सन्ति, मनस्तु तेषामुपकारिमात्रं, स्वतन्त्रतया तस्य पदार्थनिर्णायकत्वाभावात् । यतस्तत्तदिन्द्रियनिर्णीतपदार्थ एव तस्य प्रवृत्तिर्भवति नातस्तस्येन्द्रियत्वं भवितुमर्हति । एकस्मिंश समय एकेनेन्द्रियेणैक एवोपयोगो भवति, एकसमये उपयोगद्वयासम्भवात् । नन्वेवं तर्हि पर्पट ( 'पापड' इति भाषामसिद्धपदार्थ ) भक्षणकाले पञ्चभिरिन्द्रियैः सर्वं ज्ञानं भवति यथा श्रोत्रेण शब्दं शृणोति, चक्षुषा रूपं पश्यति, घ्राणेन उपकारक मात्र है । यह विना इन्द्रियोंसे जाने पदार्थ का स्वतन्त्र रूपसे निर्णायक नहीं होता है, क्योंकि भिन्न भिन्न इन्द्रियों से निर्णीत पदार्थ में ही उसकी प्रवृत्ति होती है इसलिये उसमें स्वतन्त्र रूपसे इन्द्रियपना नहीं है । एक समय में एक इन्द्रियसे एक ही उपयोग होता है- एक समयमें दो उपयोग नहीं होते । शङ्का - यदि एक समयमें दो उपयोग नहीं होते हैं तो फिर जिस समय पापड़ खाया जाता है उस समय जो पञ्चेन्द्रिय-जन्य उसका ज्ञान होता है वह नहीं होना चाहिये ?, देखिये - खाते समय पापडकी चर-चर आवाज होती है अतः इस शब्द का श्रोत्रेन्द्रियसे प्रत्यक्ष होता है, उस समय चक्षु - इन्द्रिय उसके रूपकी बोधिका होती है । घ्राण-इन्द्रिय उसके गन्धकी, रसना - इन्द्रिय उसके रसकी और स्पर्शन-इन्द्रिय उसके afar aair आदि स्पर्श को बोधिका होती है । ये प्रत्येक इन्द्रियसे एक ही समयमें उसर विषयके भिन्नर बोध होते हैं, सो क्यों होते हैं ? । છે, તે ઇન્દ્રિયાથી જાણ્યા વગર પદાર્થના સ્વતંત્ર રૂપે નિર્ણાયક થતુ નથી, કારણકે જુદી જુદી ઇન્દ્રિયાથી નિીત પદાર્થમાં જ તેની પ્રવૃત્તિ છે, માટે તેમાં સ્વતંત્ર રૂપે ઇન્દ્રિયપણું નથી. એક સમયમાં એક ઇન્દ્રિયથી એક જ ઉપયાગ થાય છે. એક સમયમાં બે ઉપયાગ થતા નથી. શકા—કદાચ એક સમયમાં બે ઉપયોગ થતા નથી તેા પછી જે વખતે પાપડ ખાવામાં આવે છે તે સમયે જે પંચેન્દ્રિયજન્ય તેનું જ્ઞાન છે તે ન હોવું જોઈ એ ? દેખા, ખાતી વખતે પાપડના ચરચર અવાજ થાય છે અને તે શબ્દ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ છે તે વખતે ચક્ષુઇન્દ્રિય તેના રૂપની બેધક થાય છે, ત્રાણુઇન્દ્રિય તેના ગ'ધની, રસના ઇન્દ્રિય તેના રસની, અને સ્પર્શન ઇન્દ્રિય તેના કર્કશ કઠણ આ િસ્પર્શોની ખેાધક થાય છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી એક જ સમયમાં તે તે વિષયના ભિન્ન ભિન્ન મેધ થાય છે તા શા માટે થાય છે?
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy