SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे नन्वेवं तर्हि रसप्रतीतिकाले शीतोष्णकर्कशकठोरादिस्पर्शज्ञानमपि कथं भवतीति चेदाह - स्पर्शनेन्द्रियस्य सर्वव्यापित्वेन रसनेन्द्रियमदेशेऽपि नस्य सत्त्वेन रसप्रतीतिकालेऽपि स्पर्शज्ञानस्य सुलभत्वात् । ५२ ननु श्रोत्रादिवन्मनसः कुतो नेन्द्रियत्वमिति चेदाह - विषय नियत है अतः वह दूसरे विषयकी ग्राहक शास्त्रकार भी तो यही कहते हैं कि इन्द्रियाँ भिन्न लिये वे अपने२ विषयके सिवाय अन्य इन्द्रियोंके नहीं होती है। नहीं हो सकती । विषयवाली है इस विषयकी बोधक शङ्का - यदि यही बात स्वीकार की जावे तो फिर रसना इन्द्रिय से रसके ज्ञानके समय में शीन, उष्ण, कर्कश, कठोरादिक स्पर्शका जो ज्ञान होता है वह कैसे होगा ? उत्तर - स्पर्शन इन्द्रिय सर्व व्यापक है इसलिये रसना इन्द्रियके प्रदेशमें भी उसकी सत्ता होने से रस प्रतीतिके समय में भी स्पर्शके ज्ञानकी सुलभता होती है । शङ्का - जिस प्रकार श्रोत्रादिकों में इन्द्रियत्वका व्यपदेश होता है उसी प्रकार सनमें भी इन्द्रियत्वका व्यपदेश क्यों नहीं होता है ? | उत्तर - त्रादिक इन्द्रियाँ अपने२ विषयको ग्रहण करनेमें जिस प्रकार स्वतन्त्र हैं उस प्रकार मन नहीं है, क्योंकि वह उन इन्द्रियोंका નિયત છે તેથી તે ખીજા વિષયની ગ્રાહક અનતી નથી. શાસ્ત્રકાર પણ એમ કહે છે કે ઇન્દ્રિયા ભિન્ન ભિન્ન વિષયવાળી છે માટે તે પાત—પેાતાના વિષય સિવાય અન્ય ઇન્દ્રિયાના વિષયની ખેાધક થતી નથી. શકા—માના, આ વાત સ્વીકારવામા આવે તે પછી રસના ઇન્દ્રિયથી રસના જ્ઞાનના સમયમા શીત, ઉષ્ણુ, કશ, કઠાદિક સ્પતુ જે જ્ઞાન થાય છે તે કેમ થાય છે ? ઉત્તર——સ્પન ઇન્દ્રિય સર્વવ્યાપક છે, માટે તેની સત્તા હેાવાથી રસપ્રતીતિના સુલભતા થાય છે. રસના ઇન્દ્રિયના પ્રદેશમાં પણ સમયમાં પણ સ્પર્શેના જ્ઞાનની શકા—જે પ્રકારે શ્રોત્રાદિકામા ઇન્દ્રિયના વ્યપદેશ થાય છે તેમ મનમાં પહુ ઇન્દ્રિયત્વને વ્યપદેશ કેમ થતુ નથી ? ઉત્તર——શ્રોત્રાદિક ઇન્દ્રિયો પોત-પોતાના વિષયા ગ્રહણ કરવામા જે પ્રકારે સ્વતંત્ર છે તે પ્રકારે મન નથી. કારણકે તે તે ઇન્દ્રિયાનુ ઉપકારક માત્ર
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy