SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ आचारागसूत्रे ___चक्षुःपरिज्ञानैः-चक्षुपा ममरसंस्थानेन परिज्ञानानि-शुक्लनीलादिरूपविषयकाणि चक्षुःपरिज्ञानानि, तैः, परिहीयमानः नश्यमानैः। घ्राणपरिज्ञानैः-घ्राणेन ___प्राणी वृद्धावस्था में बहिरा हो जाता है, क्योंकि उस समय इसकी श्रोनेन्द्रिय शिथिल हो जाती है जिससे अपने विषय को स्पष्टरूप से नहीं जानती, अर्थात् इस समय प्रत्येक इन्द्रिय शब्दादिकविषयों को ग्रहण करने में क्षीणशक्ति-( नाकाबिल) हो जाती है, अतः वह उन्हें ग्रहण करने में असमर्थ होती है, इसीकारण से बहिरा व्यक्ति घट (घडा) शब्द कहे जाने पर उसे पट (वस्त्र) शब्द जैसा सुनता है, अथवा धीरे बोलने पर नहीं भी सुनता है। जिस प्रकार वृद्धावस्था के कारण सब इन्द्रिया शिथिल हो जाती हैं उसी प्रकार रोगादिक कारणों से भी उनमें शिथिलता आजाती है, यह स्वयं समझ लेना चाहिये, और इसका सम्बन्ध भी प्रत्येक इन्द्रिय की परिहीनता के साथ जोड लेना चाहिये । अर्थात्-जिस प्रकार श्रोत्रेन्द्रिय में स्वविषयग्रहणरूप व्यापार के प्रति परिहीनता का कारण रोगादिक से उत्पन्न शिथिलता है उसी प्रकार प्रत्येक इन्द्रिय में भी अपने-अपने विषय को ग्रहण करने रूप व्यापार की परिहीनता में रोगादिक कारण है। चक्षु-इन्द्रिय का आकार मसूर की दाल के तुल्य है, इसका विषय शुक्ल, नील आदि वर्ण है, इस अवस्था में अथवा रोगादिक कारणों से પ્રાણી વૃદ્ધાવસ્થામાં બહેરે થાય છે, કારણકે તે વખતે તેની શ્રોવેન્દ્રિય શિથિલ થાય છે, જે પોતાના વિષયને સ્પષ્ટ રૂપથી નથી જાણતી, અર્થાત્ આ વખતે દરેક ઈન્દ્રિય શબ્દાદિક વિષયને ગ્રહણ કરવામાં શક્તિહીન થાય છે અને તેને ગ્રહણ કરવામાં અસમર્થ બને છે આ કારણે બહેરે માણસ ધડાને વસ્ત્ર શબ્દના રૂપમાં સાંભળે છે અને હળવેથી બોલવા આવે તે સાંભળતા નથી જેમ વૃદ્ધાવસ્થાના કારણે સઘળી ઇન્દ્રિય શિથિલ બને છે તે પ્રકારે રોગાદિક કારણોથી પણ તેમાં શિથિલતા આવે છે તે પિતાની મેળે જાણવું જોઈએ, અને તેને સંબંધ પણ દરેક ઈન્દ્રિયની પરિહીનતા સાથે જોડે જોઈએ, અર્થાત જેમ શ્રોત્રેન્દ્રિયમાં સ્વવિષય ગ્રહણ કરવા રૂપ વ્યાપાર પ્રતિ પરિહીનતાનું કારણ રેગાદિકથી ઉત્પન્ન થતી શિથિલતા છે તેમ પ્રત્યેક ઈન્દ્રિયને પોતપોતાના વિષયને ગ્રહણ કરવા રૂપ વ્યાપ્યારની પરિહીનતામા રેગાદિક કારણ છે. ચક્ષુ ઇન્દ્રિયનો આકાર મસૂરની દાળ જેવું છે. તેને વિષય શુકલ, નીલ વર્ણ છે. આ અવસ્થામાં અથવા રોગાદિક કારણોથી ચક્ષુ ઇન્દ્રિય જ્યારે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy