SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ अतिमुक्तककुसुमाकारेण परिज्ञानानि-गन्धविषयकाणि, तैः, परिहीयमानः परित्यज्यमानैः। रसनपरिज्ञानैः-रसनेन क्षुरप्राकारेण परिज्ञानानि-मधुरतिक्तादिरसविषयकाणि ज्ञानानि, तैः, परिहीयमानः क्षीयमाणैः। स्पर्शपरिज्ञानैः-स्पर्शन-स्पर्शनेन्द्रियेण नानाविधाकारेण परिज्ञानानि-शीतोष्णस्पर्शादिविषयकाणि ज्ञानानि, तैः, परिहीयमानः विलीयमानः । इति सकलानामपीन्द्रियाणां वार्धक्येन रोगोदयेन च स्वस्वविषयग्राहकशक्तयः परिक्षीणा भवन्तीति भावः। अभिक्रान्तं च खलु वयः सम्प्रेक्ष्य स एकदा मूढभावं जनयतीत्युत्तरेणान्वयः । श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनानाचक्षुइन्द्रिय जब शुक्ल-नीलादिरूप अपने विषय को ग्रहण करने वाले ज्ञान से रिक्त हो जाती है; घ्राण-इन्द्रिय-जिसका आकार अतिमुक्तक पुष्प के समान है, वह जब इस अवस्था में अथवा रोगादिक कारणों से अपने गन्धग्रहण करने वाले ज्ञान से शून्य हो जाती है, रसना-इन्द्रियजिसका आकार खुरपा के सदृश है, और जो मधुर, तिक्त आदि रसों को विषय करती है वह भी जब इस अवस्थामें अथवा रोगादि कारणों से अपने विषयको ग्रहण करनेवाले ज्ञानमें असमर्थ हो जाती है। स्पर्शनइन्द्रिय-जिसका आकार नियत नहीं है किन्तु अनेक प्रकारके आकार को धारण करनेवाली है, और जिसका विषय आठ प्रकार का शीत-उष्ण आदि स्पर्श है वह जब इस अवस्थामें अथवा रोगादिक कारणोंसे शिथिल हो जाती है तब इस आत्मामें मूढता उत्पन्न होती है यह अनुभवसिद्ध बात है । मूढता उत्पन्न होनेका कारण यही है कि इस हालतमें प्रत्येक इन्द्रिय अपने २ विषयको ग्रहण करने के बोधसे विकल हो जाती શુકલનીલાદિ રૂપ પિતાના વિષયને પ્રહણના જ્ઞાનથી રિત થાય છે, ઘણઈન્દ્રિય જેને આકાર અતિમુક્તક પુષ્પ સમાન છે. તે જ્યારે આ અવસ્થામાં અથવા રેગાદિક કારણથી પિતાને ગન્ધ ગ્રહણ કરવાના જ્ઞાનથી શૂન્ય થાય છે, રસના-ઈન્દ્રિય જેનો આકાર તાવેથા જે છે અને જે મધુર, તિક્ત આદિ રસેને વિષય કરે છે તે પણ આવી અવસ્થામાં અથવા રોગાદિ કારણેથી પિતાના વિષયને ગ્રહણ કરવાના જ્ઞાનમાં અસમર્થ થાય છે, સ્પર્શન-ઈન્દ્રિય જેને આકાર નિયત નથી પરંતુ અનેક પ્રકારના આકારને ધારણ કરે છે અને જેના વિષય આઠ પ્રકારના શીત–ઉણ આદિ સ્પર્શ છે તે પણ આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી શિથિલ થાય છે ત્યારે આત્મામાં મૂઢતા ઉત્પન્ન થાય છે તે અનુભવસિદ્ધ વાત છે. મૂઢતા ઉત્પન્ન રવાનું કારણ એ છે કે આવી હાલતમાં દરેક બધી
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy