________________
ચૂંટ
आचाराङ्गसूत्रे
एतेन संयमरहितमानवानां स्वल्पमेवायुस्तत्र शतशो विघ्नसमूहाः । तथा हि मनुजानामायुः प्रायशः शतवर्षपरिमितं भवति । तदर्द्ध रात्रिषु गतम्, अवशिष्टार्द्धे च बालस्वे वृद्धत्वे च न श्रुतचारित्रधर्माचरणकर्तृत्वं जीवस्य भवति । कियदवशिष्टमायुनाविधरोगशोकवियोगादिभिरेवाक्रान्तं भवति, कस्मात्तर्हि सौख्यं प्राणिनां भवेत् ।
मुन्त-पुरीसनिरोहे, जिष्णाजिष्णे य भोयणे बहुसो । सण घोलण पीलण, आउस्स उवक्कमा एए ॥ २ ॥ अर्थ पहले आचुका है ।
अतः संयमरहित जीवों का दीर्घकालिक आयु भी अल्प जैसा ही है, इसमें भी हजारों विघ्न आते रहते हैं । विचारिये तो
इस पञ्चम काल में ज्यादा से ज्यादा सौ वर्ष का आयु है । इस सौ वर्ष के आयु का हिसाब लगाया जाय तो पता लगेगा कि आधा आयु तो सोते २ व्यतीत हो जाता है बाकी जो आधा बचता है उसमें बालअवस्था वृद्धावस्था आती है । इन अवस्थाओं में जीव किसी भी प्रकार से धर्मादिक शुभ कार्यों का आचरण नहीं कर सकता । अनेक प्रकार के रोग शोक और वियोगादिजन्य दु:ख इसके अवशिष्ट जीवन को सदा त्रस्त किये रहते हैं । यौवन अवस्था में स्त्री का प्रेम इसे आराम नहीं लेने देता । इस पर यह छन्द है
" बालपने में ज्ञान न लह्यो, तरुण समय तरुणीरत रह्यो । अर्धमृतक सम बूढापनो, कैसे रूप लखे अपनो ॥ १ ॥
मुत्त-पुरीस-निरोहे, जिण्णाजिण्णे य भोयणे बहुसो ।
॥ २ ॥
धंसण घोलण पीलण आउस्स उवक्कमा एए અથ પહેલા આવેલ છે.
માટે સંયમરહિત જીવાની દીર્ઘકાલિક આયુ પણ અલ્પ જેવી જ છે, તેમા પણ હેારા વિઘ્ના આવે છે વિચારીએ તો આ પાચમા કાળમા વધારેમાં વધારે સો વષઁની આયુ છે. આ સા વષઁની આયુના હિસાબ કરીએ તે માલુમ પડશે કે અડધી આપ્યું તે સુવામા જ જાય છે બાકીની અડધી આયુ છે તેમાં આલઅવરથા અને વૃદ્ધાવસ્થાના સમાવેશ છે આ અવસ્થાઓમા જીવ કાઈ પણ પ્રકારે ધર્માદિક શુભ કાર્યોનું આચરણ કરી શકતા નથી. અનેક પ્રકારના રોગશેક અને વિયેાગાદ્વિજન્ય દુઃખ તેના અવશિષ્ટ જીવનને સદા ત્રસ્ત કરતા છે. યૌવન અવસ્થામા સ્ત્રીના પ્રેમ તેને આરામ લેવા દેતા નથી, આ छंद छे.