SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ माचाराङ्गसूत्रे भी वहीं पर फिर से प्रविष्ट हो जाता है । वह अपने स्थान को जरा भी नहीं छोड़ना चाहता । इसका कारण सिर्फ एक यही है कि-उसे उसी अवस्था में रह कर अपना जीवन व्यतीत करना इष्ट है। विशाल वैभव के भोक्ता को जिस प्रकार जीने की इच्छा रहा करती है, तथा जिस प्रकार उसे अपना जीवन सबसे अधिक प्रिय है उसी प्रकार समस्त संसारी जीवों की यही हालत है-चाहे वे संज्ञी हों चाहे असंज्ञी । कोई भी प्राणी ऐसा नहीं मिलेगा-जिसे अपने जीवन में अधिकसे अधिक ममता न हो । एक भिखारी को जितना अपने जीवन से मोह है उतना ही मोह चक्रवर्ती को भी अपने जीवन से है। कोई अपना अनिष्ट नहीं चाहता । इस बात की पुष्टि करते हुए टीकाकार कहते हैं-"यो जीवो यत्रोचनीचयोनौ जन्म गृहाति तत्रैव रमते-जीवितुमिच्छति च विष कृमिन्यायेन " जो जीव जिस ऊँच नीच योनिमें जन्म धारण करता है उसे वही योनि प्रिय बन जाती है-वहीं पर वह आनंदमानता है । जैसे विषके कीडे को विषमें ही मजा आता है बात भी सत्य है कहाभी है " अमेज्झमझे कीडस्स, सुरिंदस्स सुरालए। समाणा जीवियाकंखा, तेसिं मच्चुभयं समं” ॥१॥ પણ તે ત્યાંથી અલગ થઈને પણ ત્યાં જ ફરીથી પ્રવિણ થાય છે, તે પિતાના સ્થાનને જરા પણ છોડવા ચાહતે નથી તેનું કારણ ફક્ત એક એ જ છે કે તેની તે અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું ઈષ્ટ છે વિશાળ વિભવના ભક્તાને જે પ્રકારે જીવવાની ઈચ્છા રહ્યા કરે છે તથા જે પ્રકારે તેને પિતાનું જીવન બધાથી અધિક પ્રિય છે, તે પ્રકારે સમસ્ત સંસારી જીની તે જ હાલત છે, ભલે તે સંશી હોય કે અસંશી. કેઈ પણ પ્રાણી એ નહિ મળે જેને પિતાના જીવનમાં અધિકથી અધિક મમતા ન હોય. એક ભિખારીને એટલે પિતાનો જીવ વહાલે છે તેટલે જીવનનો મોહ ચકવતીને પણ હોય છે. કઈ પિતાનું અનિષ્ટ ચાહતું નથી આ વાતની પુષ્ટિ કરતાં ટીકાકાર કહે છે કે– "यो जीवो यत्रोच्चनीचयोनौ जन्म गृह्णाति तत्रैव रमते जीवितुमिच्छति चविषकृमिन्यायेन " २०१२ नीय योनिमा म धा२५ ४२ छेतेनी ते यान પ્રિય બની જાય છે, ત્યાં જ તે આનંદ માને છે, જેમ વિષના કીડાને વિષમાં જ . भन आवे छे, पात पण सत्य छे. यु पार छ ___“ अमेज्झमझे कीडस्स, सुरिंदस्स सुरालए । समाणा जीवियाकंना, तेसि मञ्चुभयं समं " ॥१॥ .
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy