SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ आचारागसूत्रे भर्भाव्यम्। वार्धक्ये परुत्परारि वा धर्म करिष्यामीति चेतसि न चिन्तयेदित्यर्थः, यतः 'कालस्य' काल मृत्युस्तस्य, अनागमः अप्राप्ति स्ति-न वर्तते, यतः कोऽपि क्षणो न तादृग् यस्मिन्मृत्योरागमनसम्भवो नास्ति, तस्मादहिंसादिषु सावधानेन क्षणलवमुहूर्तादिसमयेष्वप्रतिवन्धविहारिणाऽऽत्मौपम्येन भवितव्यमिति तात्पर्यम्॥०४॥ "संक्रमणे" ऐसी भी होती है। जिसके द्वारा मुक्ति की प्राप्ति जीवको होती है उसका नाम संक्रमण है । वह सम्यग्दर्शनादिक रत्नत्रय है। इनके द्वारा ही जीव मुक्ति का लाभ करता है, अतः सावधान मन होकर इनके परिपालन करने में संयमी मुनि को तत्पर रहना चाहिये, यह सूत्रकार का आदेश वचन है। 'पर परार जब समय आवेगा तब धर्माचरण करूँगा, अभी समय नहीं है' इस प्रकार का धर्माचरण के लिये बहाना नहीं करना चाहिये। ऐसा बहाना आत्महितार्थी के लिये उचित नहीं है। पहले कहा गया है कि-" नास्ति कालस्यानागमः" ऐसा कोई भी समय नहीं है कि जिसमें मृत्युके आने की संभावना न हो, अतः यह समझ कर कि-"काल पीछे लगा हुवा है, कब यहां से जाना पड़ेगा" धर्माचरण के लिये प्रमादी न बने । जो भी जितना भी समय मिले-धर्म की आराधना करता रहे । संयमी मुनि अपने गृहीत अहिंसादिवतों में सावधान होकर एक क्षण एक लव एक मुहूर्त भी प्रतिबन्धविहारी न बने, अर्थात् अप्रतिबन्धविहारी होकर विचरे ॥ स० ४॥ જેના દ્વારા જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે તેનું નામ સકમણ છે તે સમ્યગ્દર્શનાદિક રત્નત્રય છે. તેના દ્વારા જ જીવ મુક્તિને લાભ કરે છે માટે સાવધાન મન રાખીને તેનું પરિપાલન કરવામાં સ યમીમુનીએ તત્પર રહેવું જોઈએ, એ સૂત્રકારનું આદેશ વચન છે. આવતી કે તેની આગલની શાલ જ્યારે સમય આવશે ત્યારે ધર્મ કરીશ, હમણ સમય નથી. આવા પ્રકારનુ ધર્માચરણ માટે બહાનું કરવું જોઈએ નહિ એવું બહાનું આત્મહિતાર્થી માટે ઉચિત નથી પહેલાં કહેવામા આવેલ - नास्ति कालस्यानागम" मेवाड समय नथी मा मृत्युन આવવાની સંભાવના ન હોય, માટે એવું સમજીને કે “કાળ પછવાડે જ લાગે છે, ક્યારે અહીંથી જાવુ પડશે” ધર્માચરણ માટે પ્રમાદી ન બને એટલે પણ વખત મળે તેટલે વખત ધર્મની આરાધના કરતા જ રહે - સયમી મુનિ પોતાના ગૃહીત અહિંસાદિ વ્રતમાં સાવધાન બનીને એક + ગ એક લવ એક મુહૂર્ત પણ પ્રતિબન્ધવિહારી ન બને, અર્થાત્ અપ્રતિબન્ધ- રી બનીને વિચારે છે સૂ૦ ૪ છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy