SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यं० २ उ ३ २०५ यद्वा – ' सङ्क्रमणे' इतिच्छाया, तत्र सङ्क्रम्यते = प्राप्यते मोक्षोऽनेनेति सङ्क्रमणं = ज्ञानादित्रिकं, तत्रैव चरेत् = तत्परो भवेत्, आत्महितार्थिभिः संयमे दृढै - पड़ना पड़ता है, इस लिये तप, संयम और नियमों का पालन सर्व श्रेयस्कर है, इनका पालन कभी भी विफल नहीं हो सकता' इस प्रकार जिसका मन उनके पालन करने में अडोल और अंकप है, मन की लगन से जो तप संयम आदि के पालन करने में दत्तावधान है, तथा जिस के हृदयमें जिनेन्द्रवचनों के प्रति दृढ़ आस्था है, जो ये अच्छी तरह से समझता है कि- 'भगवान् वीतराग प्रभु का बनाया हुआ यह मार्ग है किसी छद्मस्थ का नहीं, संयम की आराधना से कर्मों की निर्जरा होती है, मुझे इसका परिपालन सम्यक् रीति से ही करना चाहिये अन्यथा अनन्त संसार का पथिक बनना पड़ेगा, यदि मुझे अपने गृहीत मार्ग से च्युत करने के लिये परीषह और उपसर्ग भी आडे आवें तो मुझे उनकी भी कुछ पर्वाह नहीं है, मैं अकंप बन उनका भी सामना करने के लिये तैयार हूँ' इस प्रकार अशंकितमन और दृढ़प्रतिज्ञ होकर अपने गृहीत मार्गको संयमी आराधना करे । अतः 66 सूत्र में "संकमणे" इस शब्द की छाया टीकाकार ने एक तो 'अशंकमनाः " यह की है जिसका अर्थ 'निःशंकितमन हो कर तप संयम का पालन करे' यह होता है । दूसरी 'संक्रमणे " की छाया માટે તપ–સ`ચમ અને નિયમોનુ પાલન સર્વ શ્રેયસ્કર છે. તેનું પાલન કેઈ વખત પણ વિળ થતુ નથી.આ પ્રકારથી જેનું મન તેના પાળવામાં મક્કમ અને અકંપ છે, મનની લગનથી જે તપ સંયમ આદિના પાલન કરવામા દત્તાવધાન છે, તથા જેના હૃદયમાં જિનેન્દ્રવચન પ્રતિ દૃઢ આસ્થા છે, જે સારી રીતે જાણે છે કે ભગવાન વીતરાગ પ્રભુના બનાવેલા આ માર્ગ છે, કોઈ છદ્મસ્થના નથી, સંયમની આરાધનાથી કર્મોની નિરા થાય છે, માટે મારે તેનું પરિપાલન સમ્યક્ રીતિથી જ કરવું જોઈએ, અન્યથા અનત સ'સારનો પથિક બનવા પડશે, જે મારે પોતાના ગૃહીત માર્ગથી વ્યુત કરવા માટે પરીષહું અને ઉપસર્ગ પણ આડા આવે તો મને તેની પણ કાઈ પરવાહ નથી. હું એકપ મની તેને પણ સામનો કરવા તૈયાર છું, તેવા પ્રકારે અતિમન અને દૃઢપ્રતિજ્ઞ બનીને પોતાના ગૃહીત માની સયમી આરાધના કરે. "" सूत्रभा" संकमणे या शहनी टीअारे मे तो " अशकमना. છાયા કરી છે જેનો અર્થ નિઃશકિતમન થઈ, તપ સયમનુ પાલન કરે' તેમ થાય છે. " "
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy