________________
१६८
आचारागसूत्रे दिकेऽनेकधा प्राप्तपूर्वे न गृध्येत् नाभिलष्येत् उच्चकुलोत्पन्नोऽहमित्युत्कर्ष नेच्छेदित्यर्थः । ततः किमित्याह-' तस्मा'-दिति, यस्मादनादिभवे परिभ्रमता वहूनि प्रकृष्टानि कुलानि प्राप्तानि, तथाऽपकृष्टानि च लब्धानि, तस्माद्धेतोः पण्डितः= परमार्थज्ञो ज्ञातहेयोपादेयो न हृष्येत्, 'ममैवेदृशं कुल'-मिति न मोदेत, न क्रुध्येत्= 'मम कथमधमतरे कुले जन्माभू'-दिति स्वात्मने न कुप्येत्, न विषादमपि कुर्यात् । अनेकजनिषु प्रकृष्टानि कुलानि प्राप्तानीति कथं हर्षसम्भवः?, नीचकुलानि बहुशः समधिगतानीति वृथैव क्रोधः। अभूतपूर्वयोः सुखदुःखयोरेव सतोहर्ष-क्रोधसम्भवादिति तात्पर्यम् ।
उक्तञ्चअभूतपूर्व कुल जीवों के प्राप्त हुए होते तो उनकी प्राप्ति में हर्ष विषाद करना उचित माना जाता, परन्तु ऐसा तो है नहीं। अतः ऐसा विचार कर ज्ञानी को इस विषय में हर्ष विषाद नहीं करना चाहिये, किन्तु सदा ऐसा ख्याल करते रहता चाहिये कि
इस संसार में अनादिकाल से नाना योनियों में भ्रमण करने वाले इस आत्मा ने अनेक वार सर्व सुख दुःख के स्थानभूत उच्च नीच गोत्रों को प्राप्त किया है, फिर इनकी प्राप्ति में तुझे आश्चर्य ही कौन सा है । अनन्त जन्मजन्मान्तरों में इस जीवने अनेक सुखों को प्राप्त किया है, तथा-अपमान से, स्थान आदि के च्युत होने से बधबंधन एवं धन के नाश से अनेक रोगों को तथा अनेक प्रकार के दुःखों को झेला है।
कहा भी हैછે. કદાચ તે અભૂતપૂર્વ કુળ જીવને પ્રાપ્ત થયેલ હોય તે તેની પ્રાપ્તિમાં હર્ષ વિષાદ કરે ઉચિત મનાત, પરંતુ તેવું તે છે નહિ, માટે એ વિચાર કરી જ્ઞાનીએ આ વિષયમાં હર્ષ વિષાદ નહિ કર જોઈએ. પણ સદા હમેશાં એ ખ્યાલ રાખવો જોઈએ કે–
આ સંસારમાં અનાદિ કાળથી અનેકનિમાં ભ્રમણ કરવાવાળા આ આત્માને અનેકવાર સર્વ સુખદુખના સ્થાનભૂત ઉંચ નીચ ગોત્રોને પ્રાપ્ત કરેલ છે. પછી તેની પ્રાપ્તિમાં તને આશ્ચર્ય શું છે. અનન્ત જન્મ જન્માન્તમાં આ જીવે અનેક પ્રકારના સુખને પ્રાપ્ત કર્યા છે. અને અપમાનથી, સ્થાન આદિના ચુત હોવાથી, વધ બંધન અને ધનના નાશથી અનેક રોગોને તથા અનેક પ્રકારના हु.भाने सडन या छे.
यु ५५ छ