SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ मध्य० २ उ ३ टीका-'स' इत्यादि। साणी, असकृत् बहुवारम् उच्चैगोत्रे लोकमान्य उग्रकुलादो समुत्पन्न इति शेपः, तथा असकृत् नीचोंत्रे काष्ठहारादिकुले चोत्पन्नः, अत्र गोत्रपदस्य कुलपरत्वं विज्ञेयम् । तयोरुभयोर्गोत्रयोरनुभाववन्धाध्यवसायस्थानकण्डकानि समानान्येव सन्तीत्याह-'न हीन' इति, हीनो-न्यूनो न भवति, एवमतिरिक्ता अधिकोऽपि न भवति। उच्चनीचगोत्रयोः समसंख्यकान्येवानुवन्धाध्यवसायस्थानकण्डकानि वर्तन्त इत्याशयः। जीवात्मा का जन्म-मरण जब तक उसे मुक्ति की प्राप्ति नहीं हुई है नव तक होता रहता है। कभी यह नीच गोत्र के उदय से लोकनिंदित कुल में जन्म लेना है तो कभी उच्च गोत्र के उद्य से लोकपूजित अल में। यह उच्च-नीच गोत्र में जन्म की प्राप्ति होना कर्म का कार्य है। इसमें किसी की इच्छा काम नहीं करती। अतः उच्च गोत्र में जन्म लेने से हर्षित होना और नीच गोत्र में जन्म लेने से दुःखित होना आत्मा के लिये योग्य नहीं । कारण कि पर्यायों में उलट-फेर होता ही रहता है; क्योंकि संसारी जीव कर्मों से युक्त हैं। अतः जो नीच गोत्र में उत्पन्न होने से अपना अपमान समझता है उसके लिये सूत्रकार कहते है कि-वह तूं अनेक बार लोकमान्य उनकुल भोगकुल आदि में उत्पन्न हो चुका है । तथा जो उच्चकुल में जन्म लेने से अपना मान-बड़प्पन समझता है उसके प्रति सूत्रकार कहते हैं कि-आई तूं भी नीचकुन्द जो काष्ठहार आदि का वंश है, उसमें अनेक बार जन्म ले चुका है। गोत्र જીવાત્માના જન્મ મરણ જ્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી થતાં રહે છે, કઈ વખત તે નીચ ગોત્રના ઉદયથી લેકનિંદિત કુળમાં જન્મ લે છે તો કોઈ વખત ઉંચ ગોત્રના ઉદયથી લેપૂજિત કુળમા. આ ઉંચ નીગ ગેત્રમાં જન્મની પ્રાપ્તિ થવી તે કર્મનું કાર્ય છે. તેમાં કેઈની ઇચ્છા કામ કરતી નથી. માટે ઉંચ ગેત્રમાં જન્મ લેવાથી હર્ષિત થવું, અને નીચ ગોત્રમાં જન્મ લેવાધી દુઃખી થવું આત્માને માટે તે એગ્ય નથી, કારણ કે પર્યમાં લિટફેર થયા જ કરે છે. સંસારી જીવ કર્મોથી યુક્ત છે, માટે જે નીચ ગાત્રા ઉત્પન્ન હોવાથી પોતાનું અપમાન સમજે છે તેને માટે સૂત્રકાર કહે છે કેઅનેકવાર લોકમાન્ય ઉકળ ભેગકુળ આદિમાં ઉત્પન્ન થઈ કે છે, તથા જે ઉ કુળમાં જન્મ લેવાથી પોતાનું માન–મોટાપણું સમજે છે તેના પ્રત્યે મૂત્ર કાર કહે છે કે–ભાઈ તું પણ નીચ કુળ જે કડીઆર અદિન વંદા છે તે અનેકવાર જન્મ લઈ ચુકેલ છે. ગોત્ર શબ્દનો અર્થ કુળ છે. અને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy