________________
अध्य० २. उ.२
___टीका-'अहथे' त्यादि, 'अहो य राओ' इत्यारभ्य 'एत्थ सत्थे पुणो पुणो' इत्यन्तस्य व्याख्या प्रथमोदेशे प्रोक्तेति तत एव विज्ञेया। विषयासक्तो रात्रिन्दिवं परितप्तो धनार्थी सत्वोपमर्दने प्रवृत्तो भवतीत्यर्थः, अपि च पुनः किं करोतीत्याह'तत् आत्मवल '-मित्यादि, आत्मनो जीवस्य बलं सामर्थ्यम् आत्मवलं मेऽवश्यं स्यादितीच्छया वहूपायैः स्वतुष्टयर्थं सत्त्वोपघातं करोति, किञ्च-स्वमांसपरिवर्धनाय मांसादिकमप्यश्नाति, तदर्थं पञ्चेन्द्रियादीनपि हन्ति । तत्स्वजनवलं तन्मित्रवलं च मे भविष्यति, येन समापतन्तीमपि विपदं सुखेन तरिष्यामि। प्रेत्यबलं-परलोकबलं कामना से, अथवा आशंसा-अलभ्य वस्तु की लाभ की इच्छा से जो जो क्रियायें करता है उन्हें इस सूत्र में प्रकट करते हुए सूत्रकार कहते हैं
'अहो य राओ' इत्यादि । 'अहो य राओ' यहां से लेकर 'एत्थ सत्थे पुणो पुणो' यहां तक के पदों का व्याख्यान प्रथम उद्देश में लिखा जा चुका है वहीं से जान लेना चाहिये । विषयों में आसक्त धन का इच्छुक प्राणी रात-दिन संतप्तचित्त हो जीवों के उपमर्दन करने में प्रवृत्ति करता रहता है । तथा मुझे आत्मबल प्राप्त हो इस ख्याल से वह अपने सन्तोष के लिये प्राणियों के प्राणों का उपघात करता है। अपना मांस बढ़ाने के लिए मांस खाता है और उसके लिये वह पंचेन्द्रियादिक प्राणियों की हिंसा करता है-'जो मांस मुझे प्राप्त हुआ, जिसे मैं शिकार करके लाया हूं उसे मैं ही अकेला खाऊँ, अपने सगे सम्बन्धियों में तथा मित्रों में भी उसका वितरण करूँ, क्योंकि परस्पर के इस प्रकार के आदान વસ્તુના લાભની ઈચ્છાથી જે જે ક્રિયાઓ કરે છે તેને આ સૂત્રમાં પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે –
'अहो य राओ' त्याहि. 'अहो य राओ' मडीयाथी सन 'एत्थ सत्ये पुणो पुणो' मही सुधीना पहोर्नु व्यायान प्रथम उद्देशमा मापवामां मावेस छ ત્યાંથી જાણી લેવું જોઈએ. વિષમાં આસક્ત ધનને ઈચ્છુક પ્રાણી રાત દિવસ સંતસચિત્ત બની જીવોના ઉપમદન કરવામાં પ્રવૃત્તિ કરતા રહે છે. અને “મને આત્મબળ પ્રાપ્ત થાય” એવા ખ્યાલથી તે પિતાના સંતોષ માટે પ્રાણિયેના પ્રાણને ઉપઘાત કરે છે. પિતાનું માંસ વધારવા માટે માંસ ખાય છે અને તેને માટે તે પંચેન્દ્રિયાદિક પ્રાણિઓની હિંસા કરે છે જે માંસ મને પ્રાપ્ત થયું છે, જેને હું શિકાર કરીને લાવ્યો છું તેને હું એક જ ખાઉં. પિતાના સગાસંબંધિઓમાં તથા મિત્રોમાં પણ તેનું વિતરણ કરું, કારણ કે પરસ્પરના આવા પ્રકારના આદાન