SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. २ ननुलोभनाशे कुतः कर्माभावो भवितुमर्हतीति चेन्न । लोभनाशान्मोहनीयनाशः, तस्मिंश्च घातिकर्मक्षयः, तस्मिंश्च केवलज्ञानाधिगमः, तेनं च भवोपग्राहि कर्मक्षयः, इत्येवंरूपपरम्परया लोभापगमेन अकर्मेतिविशेषणसार्थक्यात् । १५३ कर केवल ज्ञान और केवल दर्शन को पाकर दुनियां के चर अचर समस्त पदार्थों को स्पष्ट रूप से समस्त गुण और समस्त पर्यायों से युक्त जानते हैं और देखते हैं । शंका-लोभ के नाश से कर्मों का अभाव कैसे हो सकता है ? उत्तर - ऐसा नहीं कहना चाहिये; क्योंकि लोभ के क्षय से मोहनीय का क्षय होता है, उसके क्षय होने पर शेष घातिया कर्मों का क्षय होता है, घातिया कर्मों के अभाव होते ही केवल ज्ञान की प्राप्ति हो जाती हैं, केवल ज्ञान की प्राप्ति होने से भवोपग्राही अघातिया कर्मों का क्षय हो जाता है । इस प्रकार परम्परा का सम्बन्ध को लेकर लोभ के विनाश से आत्मा अकर्मा हो जाता है, इस विशेषण की सार्थकता सिद्ध हो जाती है। सर्व प्रथम मोहनीय कर्म का क्षय होता है । समस्त कर्मों में मोहनीय कर्म सेनापति है, जिस प्रकार सेनापति के परास्त होने पर सेना अशक्त हो जाती है उसी प्रकार मोहनीय कर्म के क्षय होते ही कर्मों की सेना भी क्षीण हो जाती है। मोहनीय के क्षय से ज्ञानावरणीय दर्शनावरणीय और अन्तराय का क्षय होता है, उस से केवल ज्ञान की प्राप्ति होती है । અને કેવળદ ન પામીને દુનિયાના ચર-અચર સમસ્ત પદાર્થોને સ્પષ્ટ રૂપથી સમસ્ત ગુણ અને સમસ્ત પાઁચેાથી યુક્ત જાણે છે અને દેખે છે. શકા-લાભના નાશથી કર્મોનો અભાવ કેવી રીતે થઈ શકે ? ઉત્તર—એમ કહેવું ન જોઇએ, કારણ કે લાભના ક્ષયથી મેહનીયનો ક્ષય થાય છે. તેનો ક્ષય થવા પછી શેષ ઘાતિયા કર્મોનો ક્ષય થાય છે, ઘાતિયા કર્માંનો અભાવ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી ભવોપગ્રાહી અધાતિ કર્મોનો ક્ષય થાય છે. આ પકાર પરપરા સંબંધને લઈને લોભના વિનાશથી આત્મા અકમાં બને છે. આ વિશેષણની સાકતા સિદ્ધ થઈ જાય છે. સર્વ પ્રથમ મોહનીય કર્મોનો ક્ષય થાય છે, સમસ્ત કર્મોમાં માહનીય ક સેનૉપતિ છે. જેમ સેનાપતિ પરાસ્ત થવાથી સેના અશક્ત અને છે તે પ્રકારે મોહનીય કર્મોનો ક્ષય થતાં જ કાઁની સેના પણ ક્ષીણ થઈ જાય છે. માહનીચના ક્ષયથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થાય છે, તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, २०
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy