SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. २ १२९ - अत्र च संयमिनः कदाचिन्मोहनीयोदयादज्ञानलोभादिसमुदयादात्मदोषाद्वा संयमे चारतिराविभूता तस्या निरसनं, तथा येऽपि विषयिणोऽल्पमधिकं वा कालं संयममनुपाल्यापि पूर्वोक्तदोषेण मोहोदयात्संयमे शैथिल्यं प्राप्नुवन्ति तेषां संयमे दृढता, विषयेषु चादृढता यथा भवेत्तथाऽऽह ' अरइं' इत्यादि। ____ संयमी को कदाचित् मोह के उदय से याअज्ञान एवं लोभादि किसी कषाय के उदयसे अथवा अपने ही किसी दोष के वश से संयम में जो अरतिभाव उत्पन्न हो जाता है उसको जैसे. भी दूर किया जा सके; तथा जो शब्दादि विषयों में लोलुपी बने हुए हैं और संयम का पालन भी कर रहे हैं वे उस संयम को अल्पकाल तक या अधिक समय तक पालन करके भी पूर्वोक्त दोष से अथवा मोहके उदय से संयम में शिथिल बन जाते हैं वे संयम में शिथिल न बनने पावें अर्थात् संयम में उनकी दृढ़ता ही बनी रहे तथा विषयों की ओर से उनकी आसक्ति घटे-इसी बातका वर्णन इस द्वितीय उद्देश में सूत्रकार करते हैं'अरइं इत्यादि। ____ अथवा-चारित्र को अंगीकार करने के लिये जिनकी इच्छा जागृत तो हो चुकी है परन्तु मोह के उदय से उनके मन में अभी तक अरतिभाव विद्यमान है, एवं जिन्होंने चारित्र को धारण तो कर लिया है परन्तु उसके धारणके बाद लोभादि से किसी २ समय उन्हें उससे अरतिभाव भी पैदा हो जाता है, उस समय उन्हें क्या करना चाहिये? इसीका निरू સંયમને કદાચિત મોહના ઉદયથી અજ્ઞાન અને લેભાદિ કોઈ કષાયના ઉદયથી અથવા પિતાના કેઈ દેજના વશથી સંયમમાં જે અરતિભાવ ઉત્પન્ન થાય છે, તેને જેમ તેમ પણ દૂર કરવામાં આવે, અને જે શબ્દાદિ વિષયમાં લુપી બનેલાં છે અને સંયમનું પાલન કરે છે તેઓ સંયમનું અ૫ કાળ સુધી અગર અધિક સમય સુધી પાલન કરીને પણ પૂર્વોક્ત દેષથી અથવા મોહના ઉદયથી સંયમમાં જેઓ શિથિલ બની જાય છે તેઓ સંયમમાં શિથિલ બની ન જાય અર્થાત્ સંયમમાં તેઓની દઢતા બની રહે અને વિષયેની તરફથી તેઓની श्यासात घट मा वातनु वा न २ मीन देशमा सूत्रा२,४रे छ:-'अरई' त्याल, અને ચારિત્રને અંગીકાર કરવા માટે જેની ઈચ્છા જાગૃત બનેલી છે પરંતુ મેહના ઉદયથી તેના મનમાં હજી સુધી અરતિભાવ મોજુદ છે અને જેઓએ ચારિત્રને ધારણ કરી લીધું છે પરંતુ લીધા પછી લોભાદિથી કઈ કઈ સમય તેને તેમાં અરતિભાવ પેદા થાય છે. તે વખતે તેણે શું કરવું જોઈએ તેનું નિરૂપણ १७
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy