________________
आचाराङ्गसूत्रे
यद्वा समुत्पद्यमानरुचेरपि मोहोदयादतिर्जायते, कस्यचिच्च चारित्रग्रहणानन्तरं लोभादिना कदाचिदरतिभवति तदा किं कर्तव्यमित्याह - ' अरइ' इत्यादि ।
१३०
मूलम् – अरई आउट्टे से मेहावी खणंसि मुक्के ॥ सू० १ ॥ छाया - अरतिंम् आवर्तेत स मेधावी क्षणे मुक्तः ॥ ०-१ ॥ टीका- ' अरति ' - मित्यादि, सः कृतचारित्रग्रहणो मेधावी परिज्ञातनिःसारसंसारः सन् ' अरतिम् ' रमणं = रतिः संयमे धृतिस्तस्याभावोऽरतिस्तां पञ्चाचारपण करते है- ' अरई ' इत्यादि ।
जिसने संसार की असारता जान ली है और चारित्र को भी अंगीकार कर लिया है वह अरतिभाव को दूर करे तो क्षण भर में मुक्त हो जावे | चारित्र को जिसने अंगीकार कर लिया है उसका यह धर्म है कि वह कितने भी परीषहों और उपसर्गों के उत्पन्न होने पर भी अपने चारित्र धर्मका निर्दोष रीति से पालन करे । परन्तु जब तक कषायों का पूर्णतया विनाश नहीं हो जाता, तब तक जीव से इस प्रकार की प्रवृत्ति नहीं होती है । क्योंकि जिस चारित्रका यहां पर वर्णन किया जा रहा है वह क्षायोपशमिक है, क्षायोपशमिक चारित्र तभी होता है जब चारित्र मोहनीय कर्म के २१ प्रकृतियों में से सर्वघाति प्रकृतियों के कुछ स्पर्द्धकों का - अनन्तानन्त कर्म वर्गणाओं के समुदायका एक स्पर्द्धक होता है उनकाउदयभावी क्षय हो तथा कुछ सर्वघातिस्पर्द्धकों का सदवस्थारूप उपशम हो एवं देशघातिप्रकृतिका उदय हो । इस अवस्था का नाम क्षायोपशम है । या जीन्न उद्देशभा सूत्रार अरे छे - " अरई " इत्याहि.
જેણે સ'સારની અસારતા જાણી છે, અને ચારિત્રને પણ અંગીકાર કરેલ છે તે અતિભાવને દૂર કરે તે ક્ષણભરમાં મુક્ત થઈ જાય. ચારિત્રને જેણે અંગીકાર કરેલ છે તેને એ ધર્મ છે કે કેટલા પણ પરિષહેા અને ઉપસ ઉત્પન્ન થાય તે પણ પોતાના ચારિત્રધર્મનું નિર્દોષ રીતિથી પાલન કરે, પરંતુ જ્યાં સુધી કષાયાના પૂર્ણ વિનાશ નથી થતા ત્યાં સુધી જીવથી તેવા પ્રકારની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે જે ચારિત્રનુ આ ઠેકાણે વર્ણન આપવામાં આવ્યુ છે તે ક્ષાયેાપશમિક છે. ક્ષાયેાપશમિક ચારિત્ર ત્યારે જ થાય છે—જ્યારે ચારિત્ર માહનીય કની ૨૧ પ્રકૃતિએથી સ`ઘાતી પ્રકૃતિઓના થોડાં સ્પદ્ધકોના અનન્તાનન્ત કર્મ વણાઓના સમુદાયના એક સ્પદક થાય છે. તેના ઉદ્દયભાવી ક્ષય થાય તથા થાડા સર્વઘાતિ સ્પકોના સદ્યવસ્થારૂપ ઉપશમ થાય અને દેશઘ્રાતિ પ્રકૃતિના ઉદ્દય ાય. આ અવસ્થાનું નામ ક્ષાયેાપશમ છે,
€