SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ अभ्य० २.१ भावक्षणस्तु द्विविधः-कर्मभावक्षणो, नोकर्मभावक्षणश्च । कर्मभावक्षणश्च कर्मणामुपशम-क्षयोपशम-क्षया-न्यतमप्राप्तिरूपः । तत्रोपशमचारित्रक्षण उपशमशेण्यां २ दुष्षमा, ३ दुषम-सुषमा, ४ सुषमदुष्षमा, ५ सुषमा, ६ सुषमसुषमा, ये हैं। इसी प्रकार अवसर्पिणी के भी-(१) सुषमसुषमा, (२) सुषमा, (३) सुषमदुष्षमा, (४) दुष्षमसुषमा, (५) दुष्पमा, (६) दुष्पमदुषमा, ये ६ भेद हैं। जिसकाल में जीवों के ज्ञानादि शुभभावों की वृद्धि तथा आयुष्य अवगाहना आदि की और वर्ण गन्ध रस स्पर्श के पर्यायों की वृद्धि होती है वह उत्सर्पिणी है, और जिस काल में जीवों के ज्ञानादि शुभभावों का हास, तथा आयुष्य अवगाहना आदि का और वर्णगन्ध रस स्पर्श की पर्यायों का हाल होता है वह अवसर्पिणी है। इनमें अवसर्पिणी के सुषमदुष्षमा तीसरे काल में, दुष्पलतुषमा-चतुर्थकाल में और दुष्षमा-पंचमकाल में, तथा उत्सर्पिणी के दुष्पमसुषमा-तीसरे काल में और सुषमदुष्षमानामक चतुर्थकाल में सर्वविरतिरूप सामायिक की प्राप्ति जीव को होती है। यह कथन नवीन धर्मप्राप्ति की अपेक्षा से कहा है। पूर्वप्रतिपन्न की अपेक्षाले संहरणावस्था में लोकत्रय में समस्तकालों में सर्वविरतिरूप सामायिक की उपलब्धि जीव को हो सकती है। भावक्षण दो प्रकार का है १ कर्मभावक्षण और २ नोकर्मभावक्षण। ૬ ભેદ–૧ દુષમદુષમા, ૨ દુષમા, ૩ દુષમસુષમા, ૪ સુષમદુષમા, ૫ સુષમા, ૬ સુષમસુષમા, એ છે. આ પ્રકારે અવસર્પિણીના પણ (૧) સુષમગુપમા, (२) सुषमा (3) सुषमयमा, (४) दुषमसुषमा, ५ दुषमा, हुपमहुषमा, આ છ ભેદ છે. જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવની વૃદ્ધિ તથા આયુષ્ય અવગાહના આદિની અને વર્ણ ગંધ રસ સ્પર્શના પર્યાની વૃદ્ધિ થાય છે તે ઉત્સપિણ છે, અને જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવોને હાસ તથા આયુષ્ય અવગાહના આદિને અને વર્ણ બંધ રસ સ્પર્શની પર્યાયને હાલ થાય છે તે અવસરણી છે. તેમાં અવસર્પિણીના સુષમદુષમા–ત્રીજા કાળમાં દુષમસુષમાથા કાળમાં અને દુષમા-પંચમ કાળમાં, તથા ઉત્સપિણીના દુષમસુષમા–ત્રીજા કાળમાં અને સુષમદષમા નામક ચેથા કાળમાં સર્વવિરતિરૂપ સામાયિકની પ્રાપ્તિ જીવને થાય છે. આ કથન નવીને ધર્મપ્રાપ્તિની અપેક્ષાથી કહ્યું છે. પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાથી સંહરણાવસ્થામાં લકત્રયમાં સમસ્ત કાળોમાં સર્વવિરતિરૂપ સામાચિકની ઉપલબ્ધિ- જીવને થાય છે. ' ' , વિક્ષણ બે પ્રકારના છે. ૧ કર્મભાવક્ષણ અને ૨ કર્મભાવક્ષણ, ચા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy