________________
--
अध्य० २. उ. १
यदि मनुष्यो दीर्घायुरजरामरो वा भवेत्तदा युक्तो माता-पित्रादिष्वभिष्वङ्गस्तस्य, किन्तु नैवमस्ति। मनुष्यशिरसि च मृत्युरनिशं भ्रमति । जराजीर्णस्य कर्तव्याकर्तव्यशून्यस्य प्राणिनो वार्धके मातापित्रादिष्वभिष्वङ्गेऽपि तदर्थप्रयासाक्षमत्वेन मूढता जायत इति दर्शयति-"अप्पं च " इत्यादि।
मूलम्-अप्पं च खलु आउयं इहमेगेसिं माणवाणं, तं जहा सोयपरिणाणेहि परिहायमाणेहि, चक्खुपरिणाणेहिं परिहायमाणहि, घाणपरिणाणेहिं परिहायमाणेहि, रसणपरिणाणेहिं परिहायमाणेहि, फासपरिणाणहि परिहायमाणेहिं, अभिक्कंतं च खल्लु वयं संपेहाय तओ से एगया मूढभावं जणयइ (सू.२)
यदि मनुष्य दीर्घायु होता अथवा अजर अमर होता तो मातापितादिक में इसका ममत्व करना भी युक्तियुक्त था, किन्तु ऐसा तो है नहीं क्योंकि निरन्तर ही इसके मस्तक पर मृत्यु घूमती रहती है।
और जरा से समयानुसार यह जीर्णकाय भी होता रहता है। इस परिस्थिति में मृत्यु और जरा के वश में पड़े हुए इसके हृदय में सदा आकुल-व्याकुल परिणामों की परिणति जागृत होती रहती है तब उसमें ही रातदिन मन हुआ यह जब स्वयं अपने कर्तव्याकर्तव्य के बोध से ही विकल रहता है लब यह अपने सगे-सम्बन्धी मातापितादिक का अभिष्वंग-संबंध होने पर भी अपनी तरफ से उनके लिये थोड़ा सा भी प्रयास-उद्यम नहीं कर सकता है, जब प्रयास नहीं कर सकता है तब वह किंकर्तव्यमूढ़ बन जाता है। इसी बातको सूत्रकार प्रकट करते हैं:-'अप्पं च खलु आउयं' इत्यादि ।
કદાચ મનુષ્ય દીર્ધાયુ હેત અથવા અજર અમર હેત તે માતાપિતાદિકમાં તનું મમત્વ કરવું યુક્તિયુક્ત હતું પણ એવું તે છે નહિ, કારણકે નિરંતર તેના માથા ઉપર મત ભમે છે, અને ઘડપણથી સમયાનુસાર તે જીર્ણકાય પણ થાય છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ અને જરાની વશમાં પડેલે તેના હૃદયમાં હમેશાં આકુળ-વ્યાકુળ પરિણામની પરિણતિ જાગ્રત રહે છે તેમાં જ રાતદિવસ મગ્ન થએલે તે પિતે પિતાના કર્તવ્યા–કર્તવ્યના બધથી જ વિકળ રહે છે ત્યારે તે પિતાના સગા સંબંધી માતા પિતાદિકના અભિન્કંગ-સંબંધ હોવા છતાં પણ પિતાની તરફથી તેમને માટે છેડે પણ પ્રયાસ કરી શકતો નથી –જ્યારે પ્રયાસ કરી શકતા નથી ત્યારે તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પૂર્વોકત વાતને જ સૂત્રકાર अट ४२ छ-' अप्पं च खलु आउयं' इत्यादि