________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६० ५ त्रसकायसमारम्भदोपः ६६५ लधुं सजीयसदृशव्याघ्रादिमृतकलेवरनिर्माणादौ, तथा-पूजनचत्ररत्नादिलाभस्तदर्थम् , यथा-देवीपूजार्थं बलिदानादौ,
तथा-जातिमरणमोचनार्थम् = जन्ममरणयन्धपरिहारार्थव्यथा मोक्षकामनया यागादौ, यथा-वातादिव्याधिमतीकाराय तैलादौ, स:-जीवनसुखाद्यर्थी स्वयमेव त्रसकायशवं समारभते-व्यापारयति, अन्यैर्वा बसकायशस्त्रं समारम्भयतिप्रयोजयति, अन्यान् वा प्रसकायशस्त्रं समारभमाणान् समनुजानाति अनुमोदयति, तक्त्रसकायसमारम्भणम् , तस्य-सकाय समारम्भं कुर्वतः, कारयितुः, अनुमोदयितथ, अहिताय भवति । तथा तत्-तस्य अवोधये सम्यक्त्वालाभाय भवति । जीवित व्यान आदि के समान व्याव आदि का कलेवर बनाने में, और पूजक के लिए जैसे वन रत्न मादि की प्राप्ति के लिए, तथा-देवीकी पूजा करने के लिए प्रयोजन से वलिदान आदि करने में हिंसा करते हैं।
___-तथा-जन्म-मरण-बंध आदि से छुटकारा पाने के लिए, जैसे-मोक्ष की कामना से यज्ञ आदि करने में, वात आदि के रोगों का प्रतीकार करने के लिए तैल आदि तैयार करने में, जीवन के सुख का अर्थी स्वयं ही उसकाय के शस्त्र का समारंभ करता है, दूसरों से त्रसकाय के शस्त्र का समारंभ कराता है और उसकाय के शस्त्र का समारंभ करने वालों का अनुमोदन करता है। यह उसकाय का आरंभ उस आरंभकर्ता के लिए अहितकर और अबोधिजनक होता है।
વાઘના સમાન વાઘ આદિનું કલેવર બનાવવામાં અને પૂજન માટે જેમકે-વઝ, રત્ન આદિ પ્રાપ્તિ માટે. તથા દેવીની પૂજા કરવાના પ્રયજનથી બલિદાન આદિ કરવામાં હિંસા કરે છે.
તથા–જન્મ, મરણ, બંધ આદિથી છુટવા માટે. જેમકે-મોક્ષની કામનાથી યજ્ઞ આદિ કરવામાં, વાત આદિ રોગને પ્રતિકાર કરવા માટે રાગની દવા કરવા માટે) જીવનના સુખના અર્થી સ્વયં-પોતેજ ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરે છે. બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરાવે છે. અને ત્રસકાયના શઅને સમારંભ કરવાવાળાને અનુમોદન આપે છે. તે સ્કાયનો આરંભ એ આરંભ કરનારને માટે અહિતકર્તા અને અબાધિ ઉત્પન્ન કરનાર છે. प्र. मा.-८४