________________
बापारासरे
-
-
. वेदनाद्वारम्अत्र प्रसङ्ग तहसमायस्य चेदनोच्यते-घेदना यथासंभवं द्विविधा-का यिकी, मानसी च । शल्यमच्यादिवेधाज्जाता, ज्वरातिसारकासादिव्याधिजनिता वा कायिकी, प्रियवियोगादकता मानसी ॥ ० ५॥
येन तु तीर्थद्धरादिसमीपे असकायस्वरूपं परिसातं स एवं विभावयतीस्या:-- 'सेतं.' इत्यादि।
मूलम् - से तं संयुच्झमाणे आयाणीयं समुट्ठाय सोच्चा भगवओ अनगाराणं वा अंतिए इहमेगेसिं णाय भवइ, एस खल गंथे, एस खलु मोहे, एस खल
वेदनाद्वारप्रसंग पाकर उसकाय की वेदना का निरूपण किया जाता है-यथासंभव वेदना दी प्रकार की है-कायिक और मानसिक । कांट, सुई आदि चुमने से अथवा ज्वर, अतिसार, खांसी आदि रोगो से उप्तन्न होने वाली वेदना कायिक कहलाती हैं। प्रिय वस्तु के वियोग आदि कारणों से होने वाली वेदना मानसिक वेदना है ।। सू० ५ ॥
जिसने तीर्थंकर आदि के समीप सकायका स्वरूप समझ लिया है, वह इस प्रकार विचारता है:-'से ते.' इत्यादि ।
मूलार्थ-भगवान् अथवा अनगारों के समीप सुनकर वह उसकाय का ज्ञाता प्रसकाय को जानता हुआ संयम धारण करके इस प्रकार जानता है--यह त्रसकाय का आरम
वहनावारપ્રસંગ હોવાથી ત્રસકાયની વેદનાને નિરૂપણ કરવામાં આવે સાધારણ રીતે વેદના બે પ્રકારની છે-કાયિક અને માનસિક કાંટા, સેય આદિ વાગવાથી, અથવા જવર-તાવ, અતિસાર-ઝાડા, ખાંસી આદિરેગોથી ઉત્પન્ન થવાવાળી વેદના કાયિક કહેવાય છે. પ્રિય વસ્તુના વિગ વગેરેના કારણોથી થનારી વેદના માનસિક–વેદના છે. સૂપ
જેણે તીર્થકર આદિના સમીપમાં ત્રસકાયનું સ્વરૂપ સમજી લીધું છે, તે આ प्रभार पियारे ~' से तं. त्यादि
મૂલાઈ-ભગવાન અથવા અણુગારના સમીપ સાંભળીને તે ત્રસકાયના શાંત ત્રસકાયને જાણતા થકા સંયમ ધારણ કરીને આ પ્રમાણે જાણે છે--આ ત્રસકાય આરંભ