________________
आचारास्त्रे प्रतिपादकत्वेन महत्वविशिष्टार्थकत्वम् (९) अव्याहतपौर्वापर्यत्वम् । = पूर्वापरविरोधराहित्यम् । (१०) शिष्टत्वम् = शिष्टाभिमततत्चयोधकच्चम् । (११) असंदिग्धत्वम् = अभिधेयार्थानां स्फुटतया प्रतिपादनेन संशयाजनकत्वम् । (१२) अपहृतान्योत्तरत्वम् = सकलगुणपूर्णत्वेन परकृतदोपान्वेषणाऽविषयत्वम् । (१३) हृदयग्राहित्वम् = सर्वेषां प्राणिनां श्रवणमात्रेण हृदयहारित्वम् । (१४) देशकालाव्यतीतत्वम् = द्रव्यक्षेत्रकालभावानुकूलत्वम् । (१५) तत्त्वानुरूपत्वम् = विवक्षितवस्तुद्रव्यपर्यायस्वरूपप्रकाशकत्वम् । (१६) अपकीर्णप्रसृतत्वम् = प्रसङ्ग. विनान विस्तीर्णत्वं नातिसंक्षिप्तत्त्रम् (१७) अन्योन्यप्रगृहीतत्वम् = पदानामर्थानां वा से युक्त होते हैं । (९) अव्याहतपौर्वापर्य-पूर्वापर विरोध से रहित होते हैं। (१०) शिष्टता-शिष्ट पुरुषों द्वारा स्वीकृत तत्व का बोध कराते हैं । (११) असंदिग्धता-अभिधेय अर्थ का स्पष्ट रूप से प्रतिपादन करने के कारण संशयजनक नहीं होते । (१२) अपहृतान्योत्तरस्व-समस्त गुणों से युक्त होने के कारण दूसरे वादी उनमें कोई दोष नहीं निकाल सकते। (१३) हृदयग्राहित्य-समस्त श्रोतागणों के हृदय को हरण करने वाले। (१४) देशकालाव्यतीतत्व-द्रव्य, क्षेत्र, काल और भाव के अनुकूल । (१५) तत्वानुरूपत्व-विवक्षित वस्तुके द्रव्य और पर्याय का स्वरूप प्रकाशित करने वाले (१६) अप्रकीर्णप्रसृतत्वવિરોધથી રહિત હોય છે. (૧૦) શિષ્ટ પુરૂ દ્વારા સ્વીકારેલા તત્વને બંધ કરાવે છે. (૧૧) અસંદિગ્ધતા–અર્ભિધેયવાદ્યાર્થીનું સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરવાના કારણે સંશય ઉત્પન્ન થતું નથી. (૧૨) અપહતા ત્તરત્વ-સમસ્ત ગુણોથી યુક્ત હોવાથી બીજા પક્ષના વાદી તેમાં કઈ પણ પ્રકારનો દોષ કાઢી શકતા નથી. (૧૩) હૃદયગ્રાહિત્વ—તમામ શ્રોતાવર્ગના હૃદયને હરણ કરવાવાળા (૧૪) દેશકાલાવ્યતીત્વ—દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને અનુકૂળ. (૧૫) તત્ત્વાનુરૂપ–––વિવક્ષિત-વસ્તુ એટલે બેલવા માટે મનમાં નક્કી કરેલ, તેના દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. (૧૬) અપ્રકીર્ણ પ્રસૃતત્વ પ્રસંગ વિના વિસ્તાર સહિત નહિ કહેવું, તથા સંક્ષેપમાં નહિ કહેવું. (૧૭) અન્ય પ્રગૃહતત્વપૂર્વાપર પની અને અર્થોની અપેક્ષા રાખવા વાળા, અર્થાત પ્રકરણ સંગત.