________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ५ सु. १ वनस्पतिप्ररूपणा
६०५
गूढ़ शिराकमिति = गूढाः=अलक्ष्यमाणाः शिरा = नाडीनाले तन्तुजालमिति वा यस्य तत् । प्रणष्टसंधीति - प्रणष्टः = सर्वथाऽनुपलक्ष्यमाणः सन्धिःपत्रद्वय संयोगरूपा भागो यस्य तत् । एवा पत्र सक्षीरं = सदुग्धम्, निःक्षीरम्=अनुत्पन्न दुग्धं वा तदनन्तजीवं विजानीत्यर्थः ।
एवमन्येऽप्यनेकविधाः शैवालादयोऽनन्तजीवाः स्वयुद्धचा गुरुगमेन वा परिभावनीयाः । विस्तरतस्तु जिज्ञासुभिः प्रज्ञापनासूत्रं विलोकनीयम् ।
सूक्ष्मनिगोदास्तु भगवद्वचनावगम्या एव, अनन्तशरीरसंघाते सत्यप्यतिमृक्ष्मवानास्माकं चक्षुःपथेऽवतरन्ति । " आणागिज्झा एए चक्खुप्फास न ते इति " इति वचनात् । उक्तञ्च प्रज्ञापनायां सदृष्टान्तं निगोदजीवस्वरूपं, यथा
इसी प्रकार सेवार आदि अन्यान्य वनस्पतियों को भी अपनी बुद्धि से या गुरुगम से अनंतजीववाली समझ लेनी चाहिए । जिन्हें विस्तारपूर्वक जानना हो उन्हें प्रज्ञापनासूत्र देखना चाहिए ।
सूक्ष्म निगोद भगवान् के वचन से ही समझे जा सकते हैं। एक शरीर में अनंत जीवों का पिण्ड होने पर भी वे जीव इतने सूक्ष्म होते है कि हम अपने नेत्रों से (आगम) उन्हें नहीं देख सकते। कहा भी है- "ये जीव सर्वज्ञका आज्ञा से ही ग्रहण किये (जाने) जाते हैं । आखे उन्हें नहीं देख सकती" । प्रज्ञापना सूत्र में उदाहरण के साथ निगोद का स्वरूप इस प्रकार बतलाया है
એ પ્રમાણે સેવાળ આદિ જૂહી-જૂદી વનસ્પતિઓને પણ પેાતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અનંતજીવવાળી સમજી લેવી જોઈએ, જેને વિસ્તારપૂર્વક જાણુવાની ઈચ્છા હેય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જેઈ એ.
સૂનિગેાદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે ( જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીવેાના પિંડ હાવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે આપણા નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યું પણ છે કેઃ “તે જીવ સર્વજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે-જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી. પ્રજ્ઞાપનાસૂત્રમાં ઉદાહરણની સાથે નિાદનું સ્વરૂપ પ્રમાણે બતાવ્યું છે