________________
आचार चिन्तामणि- टीका अध्य. १ उ. ५ . १ वनस्पतिप्ररूपणा
५९९
जातस्तेन तच्छरीरमुत्पादितं, सर्वथा स्वायत्तीकृतं च कथं तत्रान्येषां जीवानामत्रकाशः, नहि देवदत्तशरीरे देवदत्त इवान्येऽपि जीवाः सर्वावयवेषु सदैव परस्परानुप्रवेशपूर्वकं प्रादुर्भवन्ति ?
यद्वा-येनैव तच्छरीरं निष्पाद्य सत्यवकाशे स्वेतरैः सह परस्परानुप्रवेशेन स्वाधीनं कृतं स एव यत्र मधानः स्यात्, ततथ तस्यैव पर्याप्तापर्याप्तव्यवस्था, प्राणापानादियोग्य पुद्गलोपादानं या भवेत् नतु शेषाणाम् ? अत्रोच्यते
नायं प्रश्नो युक्तिपथमारोहति, शङ्काकर्तुर्जिनशासनपरिज्ञानाभावात् । पहल जो जीव उत्पन्न हुआ उसने वह शरीर उत्पन्न किया और उसे पूरी तरह अपना लिया । फिर उस शरीर में दूसरे जीवों को अवकाश किस प्रकार मिल सकता है ? देवदत्त के शरीर में देवदत्त की तरह अन्य जीव भी सब अवयवों में, एक दूसरे में मिलकर उत्पन्न कैसे हो सकते है ?
अथवा जिस
जीवने वह शरीर उत्पन्न करके, अवकाश होने पर अपने से भिन्न अन्य जीवोके साथ मिलकर ग्रहण किया है वही जीव उस शरीर में प्रधान होगा । ऐसी स्थिति में उसी की पर्याप्त और अपर्याप्त की व्यवस्था होगी। वही प्राणापान आदि के योग्य पुलों को ग्रहण करेगा । शेप जीवों के विषय में किस प्रकार यह व्यवस्था हो सकती है ।
SAN
समाधान- यह शंका उचित नहीं कही जा सकती, क्यों कि शंकाकार को जिनशासन का परिज्ञान नहीं है ।
જે જીવ ઉત્પન્ન થયે તેણે તે શરીર ઉત્પન્ન કર્યું' અને તેણે પૂરી રીતે પેાતાનું કરી લીધું. પછી એ શરીરમાં મીન્ત જીવેાને અવકાશ કેવી રીતે મળી શકે છે? દેવવ્રુત્તના શરીરમાં દેવદત્તની પ્રમાણે અન્ય જીવ પણ તમામ અવયવેમાં એક બીજાને મળીને ઉત્ત્પન કેવી રીતે થઈ શકે છે?
અથવા જે જીવે આ શરીર ઉત્પન્ન કરીને અવકાશ મળતાં પાતાનાથી ભિન્ન અન્ય જીવાની સાથે મળીને ગ્રહણ કર્યું છે તે જીવ એ શરીરમાં પ્રધાન થશે. એવી અવસ્થામાં-સ્થિતિમાં એની પર્યાપ્ત અને અપર્યાપ્તની વ્યવસ્થા થશે. તેજ પ્રાણુઅપાન આદિના યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરશે. શેષ-બાકીના જીવેના વિષયમાં એ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે
સમાધાન-આ શંકા યાગ્ય નથી કેમકે-શ ંકા કરનારને જિન, શાસનનું પરિજ્ઞાન નથી.