________________
५९०
आचाराङ्गसूत्रे
"स्त्रीणां स्पर्शात् मिर्विकसति वकुलः शीधुगण्डप सेकात्, पादाघातादशोकस्तिलककुरवको वीक्षणालिङ्गनाभ्याम् | मन्दा नर्मवाक्यामृहसनाचम्पको वक्त्रत्राताद्, वल्ली गीतान्नमेरुर्विकसति च पुरो नर्तनाद कर्णिकारः " ॥ १ ॥ इति ॥ आगमोsपि --
" वणसई चित्तमं तमक्या अणेगजीवा पुढीसत्ता, अन्नत्थ सत्यपरिणएणं " इति । ( दशचै० )
प्रदर्शितं चाधुनिक वैज्ञानिकैः प्रत्यक्षतया स्वकृतप्रयोगविशेषेण वनस्पतीनां सचित्तत्वम्, यथा- क्रोधादिमुन्नाटयतां तेपां गालीपदानादिभर्त्सनवाक्यतो "प्रियंगु का पेड स्त्रियों के स्पर्श से विकसित होता है, बकुछ मदिरा के कुल्ले से खिल उठता है | अशोक वृक्ष स्त्री के पैर का आघात लगने से खिल जाता है । तिलक वृक्ष स्त्रियों के देखने से, तथा कुरवक उनके आलिंगन से खिल उठता है । मन्दार वृक्ष विनोद्रमय चाक्य सुनकर, चम्पक मृदुहँसी से, वही वक्त्र (मुख) वायु से और नमेरु गीत से विकसित होता है | कनेर का पेंड सामने नाचने से खिल जाता है " ॥१॥
वनस्पति को सचेतनता आगम प्रमाण से भी सिद्ध होती है । दश वैकालिक सूत्र में कहा है- शस्त्रपरिणत को छोड़कर शेष सत्र वनस्पति सचित्त कहो गई है, वह अनेक जीववाली है और उन जीवों की सत्ता पृथक् पृथक् है" ।
आधुनिक वैज्ञानिकोंने अपने प्रयोगों द्वारा प्रत्यक्ष दिखला दिया है कि वनस्पति सचित है । क्रोध आदि करने से गाली देने या भर्त्सना करने से वृक्ष, लता आदि
I
htt
પ્રિયંગુના છે. સ્ત્રીઓના સ્પર્શથી વિકસિત થાય છે, ખકુલ મિદરાના કાગળા કરવાથી ખિલી ઉઠે છે. અશેક વૃક્ષ સ્ત્રીના પગને આઘાત લાગવાથી ખિલી ઉઠે છે. તિલક વૃક્ષ સ્રીઓને જેવાથી તથા કુરવક સ્ત્રીઓના આલિંગનથી ખિલી ઉઠે છે, મન્દાર વૃક્ષ વિનેદમય વાકય સાંભળીને, ચમ્પક મૃદુ હાંસીથી, વલ્લી વકત્ર (મુખ) વાયુથી અને નમેરું ગીતથી વિકસિત થાય છે. કનેરને છે. તેના સામે નાચવાથી ખિલે છે,’” ।।૧।
વનસ્પતિની સચેતનતા આગમપ્રમાણેાથી પશુ સિદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે—“ શસ્ત્રથી પરિણત-( છેદાએલી )ને ઈંડીને બાકીની સ* વનસ્પતિ સચિત્ત કહેલી છે, તે અનેક જીવવાળી છે, અને તે જીવાની સત્તા પૃથક્પૃથક્ છે.”
આધુનિક વૈજ્ઞાનિક એ પાતાના પ્રયોગા દ્વારા પ્રત્યક્ષ-પ્રતાવી આપ્યું છે કે વનસ્પતિ સચિત્ત છે. ક્રોધ આદિ કરવાથી, ગાળ દેવાથી અથવા તિરસ્કાર કરવાથી વૃક્ષ, લતા આદિ