________________
-
-
५६८
आचाराम त्यादि । अस्यैव क्षणभङ्गुरस्प जीवितस्य-जीवनस्य मुखार्थ प्रकाशकरणार्थम् , ओदनादिरन्धनाथ, धूमयानादिगतिसिद्धयर्थ घेत्यर्थः। तया-परिवन्दन-माननपूजनाय-परिवन्दनं प्रशंसा तदर्थ, यथा-अग्नियन्त्रेण 'आतिशवाजी' इतिभापामसिद्धे क्षणनश्वरस्फुलिङ्गदृष्टयादी, माननं जनसत्कारः तदर्थ, यथा-भूपादीन प्रसादयितुं दीपमालादीपक्षनिर्माणादौ। पूजन-बसरत्नादिपुरस्कारलामस्तदर्थ, यथा-देवपतिमाद्ययं धूपदीपारात्रिककरणादौ । तया-जातिमरणमोचनाय जन्ममरणपन्धमोचनार्थ, यथा-हवनादौ, दुःखप्रतिघातहेतुम्यातरोगापनयनाथ शीतापनोदनार्थ ज्वरबिपूचिकादिनित्यथ च दहनप्रतापनादी, सम्नश्वरजीवनसुखाद्यर्थी स्वयमेव अग्निशस्त्रम् अग्न्युपमर्दकं द्रव्यभावशखं समारभते व्यापारयति ।
क्षगभङ्गुर जीवन के सुख के लिए, प्रकाश करने के लिए, चावल आदि पकाने के लिए, रेल आदि चलाने के लिए, तथा अपनी प्रशंसा के लिए, जैसे-अग्नियन्त्र से क्षणविनश्वर चिनगारिया बरसाने के लिए अर्थात् 'अतिशबाजी के लिए' जन-सत्कार के लिए जैसेराजा वगैरह को प्रसन्न करने के उद्देश्य दीपमालिका जलाना या दीपकों के वृक्ष की रचना करना, तथा वस्त्र, रत्न आदि पुरस्कार पाने के लिए, जैसे-देवप्रतिमा आदि के लिए धूप-दीप आदि करना । तथा जन्म मरण से मुक्त होने के लिए, जैसे हवन आदि में, दुःखों का प्रतीकार करने के लिए, जैसे-यातरोग हटाने के लिए, ठंड दूर करने के लिए तथा ज्वर एवं विचिका दूर करने के लिए डांभ देना या तपाना आदि कार्य फरने में । इन सब प्रयोजनों के लिए इस जीवन के सुख का अर्थी पुरुष स्वयं द्रव्य
જીવનના સુખ માટે, પ્રકાશ કરવા માટે, ચોખા આદિ રાંધવા માટે, રેલ આદિ ચલાવવા માટે તથા પિતાની પ્રશંસા માટે, જેમકે-અગ્નિયંત્રથી ક્ષણવિનેશ્વર ચિન ગારીઓ વરસાવવા માટે. અર્થાત્ “આતશબાજી' માટે, જનસત્કાર માટે, જેમ-રાજા વગેરેને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી દીપમાલિકા જગાવવી અથવા દીપકના વૃક્ષની રચના કરવી, તથા વસ્ત્ર, રતન આદિ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જેમ–દેવપ્રતિમા આદિ માટે ધૂપદીપ આદિ કરવું, તથા જન્મ-મરણથી મુકત થવા માટે જેમ-હવન આદિમાં, દુઓને પ્રતિકાર કરવા માટે જેમ-વાતરોગ હઠાવવા માટે, ઠંડી દૂર કરવા માટે તથા જવરતાવ અને કેલેરા ઘર કરવા માટે ડામવું-આદિ કાર્ય કરવામાં. આ સર્વ પ્રજને માટે આ જીવનના સુખના .અથી પુરુષ પોતે દ્રવ્યભાવ રૂપે અગ્નિશઅને