________________
५४९
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.४ सू. १ अमिकायापलापः त्यपलपने प्रवर्तते, स मृदः लोकम् अधिकायलोकम् . अभ्याख्याति'अग्निकायजीवो नास्ती'-त्यपलपति । अयं भावः-सामान्यरूपंणात्मनः सिद्धी सत्यामेव हि तस्यात्मनो भेदाः पथिवीकायादयः सिध्यन्ति, नान्यथा । सामान्यात्मनोऽभ्याख्याने प्रवृत्तः साहसिकः पृथिवीकायादेविशेपात्मनोऽभ्याख्यानं सुतरां कर्तुमईतीति ।
अपि चायं भावः-करचरणाघरपवयुक्तशरीराधिष्ठाता मुव्यक्तोपयोगादि. लक्षणः स्वात्माऽपि येनाभ्याख्यातः, तस्याव्यक्तोपयोगादिलक्षणाग्निकायाभ्याख्यान किं नु दुष्कर ?-मिति ॥ सू० १ ॥
'अग्निकाय नहीं है। इस प्रकार अग्निकाय का निषेध करता है।
तात्पर्य यह है कि-सामान्यरूप से आत्मा का अस्तित्व सिद्ध होने पर ही उसके .पृथ्वीकाय आदि भेद सिद्ध हो सकते हैं अन्यथा नहीं। जो साहसो पुरुप सामान्य आत्मा का ही निषेध करने को तैयार हो गया वह पृथ्वीकाय आदि विशेष आत्माओं का निषेध करे; यह तो स्वाभाविक ही है।
इससे यह भी आशय निकलता है हाथ-पैर आदि अवयवों से युक्त शरीर के अधिष्ठाता और भलीभाति प्रकट उपयोग आदि लक्षणों वाले अपने आत्मा का भी जिसने निषेध कर दिया उसके लिए अप्रकट उपयोग आदि लक्षणों वाले अग्निकाय का निपेध करना कौन बड़ी बात है ॥ सू०१॥
નથી' આ પ્રમાણે અગ્નિકાયને નિષેધ કરે છે.
તાત્પર્ય એ છે કે--સામાન્યરૂપથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી જ તેના પૃથ્વીકાય આદિ ભેદ સિદ્ધ થઈ શકે છે, અન્યથા–બીજી રીતે નહિ. જે સાહસી પુરુષ સામાન્ય આત્માનાજ નિષેધ કરવા માટે તૈયાર થઈ ગયા તે પૃથ્વીકાય આદિ વિશેષ આત્માઓને નિષેધ કરે છે તે સ્વાભાવિક જ છે.
એમાંથી એ પણ આશય નિકળે છે કે-હાથ–પગ આદિ અવયવોથી ચત શરીરના અધિષ્ઠાતા ને સારી રીતે પ્રગટ ઉપયોગ આદિ લક્ષણવાળા પિતાના આત્માને પણ જેણે નિવેધ કરી દીધે તેને અપ્રગટ ઉપગ આદિ લક્ષણવાળા અગ્નિકાયને નિષેધ કરે તે શું મોટી વાત છે? (સૂ. ૧)