________________
५४४
आचारान्मत्रे
संख्येयेर्नियमतो भाव्यम् | चादराणां स्वस्थानं मनुष्यक्षेत्रमेव, न ततः परमस्ति ।
बादरास्तेजस्कायाः व्याघाताभावे सति मनुष्यक्षेत्रेऽर्घतृतीयद्वीपसमुद्रेषु पञ्चदशक्षेत्रेषु विद्यन्ते । युगलसमयरूपे व्याघाते सति तु पञ्चमहाविदेहेषु वर्तन्ते, नान्यत्र । उपपाताङ्गीकरणेन लोकसंख्येयभागवर्तिनः सन्ति ।
समुद्घातेन सर्वलोकवर्तिनः पृथिवीकायादयश्च मारणान्तिकसमुद्घातेन समवहता वादराग्निषु समुत्पद्यमानास्तत्तद्वयपदेशभाजः सर्वलोकव्यापिनः सन्ति । यत्र च चादराः पर्याप्तास्त व वादरा अपर्याप्ताः, यतस्ते तनिश्रयो और अपर्याप्त । जहाँ एक बादर जीव होता है वहाँ नियम से असंख्यात नीव होते हैं । बादर जीवों का क्षेत्र मनुष्यलोक ही है; उससे आगे नहीं ।
बादर तेजस्काय व्याघात ( अन्तर ) न हो तो मनुष्य क्षेत्र में अढाई द्वीप समुद्रों में पन्द्रह क्षेत्रों में रहते हैं । युगलियों के समयरूप व्याघात ( अन्तर ) के होने पर पाँच महाविदेहों में रहते हैं, अन्यत्र नहीं । उपघात की अपेक्षा लोक के संख्यात भाग में रहते हैं ।
समुद्घात की अपेक्षा - समस्तलोकव्यापी पृथ्वीकाय आदि, मारणान्तिक समुद्घात करके बादर अग्नि में उत्पन्न होते हुए उस उस व्यपदेश (नाम) के पात्र हो कर सर्वलोकव्यापी हैं ।
जहाँ बादर पर्याप्त हैं वहीं बादर अपर्याप्त हैं, क्यों कि अपर्याप्त जीव જ્યાં એક માદર જીવ હાય છે ત્યાં નિયમથી અસ`ખ્યાત જીવ હોય છે. માદર જીવાતું ક્ષેત્ર મનુષ્ય લેાકજ છે. તેનાથી આગળ નથી.
માદર તેજસ્કાય, અન્તર ન હોય તા મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પાર ક્ષેત્રમાં રહે છે. યુગલિઆએના સમયરૂપ અંતર હોવા પર પાંચ મહાવિદેšામાં રહે છે, અન્યત્ર નહિ. ઉપપાતની અપેક્ષા લેાકના સંખ્યાત ભાગમાં રહે છે.
સમુદ્ધાતની અપેક્ષા સમસ્તલેકવ્યાપી પૃથ્વીકાય આદિ મારણાન્તિક સમ્રુદ્ધાત કરીને ખદર અગ્નિમાં ઉત્પન્ન થઈને તે-તે વ્યપ્રદેશ-(નામ)ને પાત્ર થઈને સર્વ सोडव्यापी छे.
જ્યાં ખાદર પર્યાપ્ત છે ત્યાંજ આદર અપર્યાપ્ત છે; કેમકે-અપર્યાપ્ત જીવ પર્યાપ્તના