________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ३ स. ५ अकायश्रद्रोपदेशः ५०३ अनुमानागमाभ्यां जीररक्षणकलापसम्बन्धाचापां जीवत्वनिरूपणात् ।
यद्यपकायलोकस्याभ्याख्यानं कुर्यात्, तर्यात्मनोऽपि शरीराधिष्टातुरभ्याख्यान तेन कर्तव्यं स्यात्, न च तत् संभवतीत्यत आह-नवमात्मानमभ्याख्यादिति । आत्मा हि शरीराधिष्ठाता प्रत्यक्षतर्थतनावानिति नापहोतुं शक्यः, तरमादारमा नास्तीत्येवमात्मानं नापलपेदित्यर्थः ।
यः खलु मन्दधीः लोकम् अण्कायलोकम् अभ्याख्याति अपलपति, स मत्यक्षादिममाणनिरूपितमात्मानमभ्याख्याति । यथात्मानमभ्याख्याति-'आत्मा नास्तीति यहा-'अहं नास्मीति, स महामृदः लोकम् अप्कायलोक
समाधान-ऐसा मत कहो । अनुमान और आगमप्रमाण से तथा जीव के लक्षणों के संबंध से जल को जीव निरूपण किया गया है।
यदि अप्फाय लोक फा अभ्याख्यान किया जाय तो शरीर के अधिष्ठाता आत्मा का भी अभ्याख्यान करना होना मगर वह संभव नहीं है, यही बात कहते हैंआरमा का अभ्यास्यान न घरे। आत्मा शरीर का अधिष्ठाता है और प्रत्यक्ष चेतना वाला है, अतः उस का अपलाप नहीं किया जा सकता। अत एव 'आरमा नहीं है।" इस प्रकार आत्मा का अपलाप न करें।
जो मन्दबुद्धि अप्कायलोक का निषेध करता है यह प्रत्यक्ष जादि प्रमाणों से सिद्ध मामा का अपलाए करता है। और जो 'आत्मा नहीं है, अथवा मैं नहीं है' इस तरह आत्मा का अपलाप करता है वह महामूढ मनुष्य अपने अज्ञान के बल से
સમાધાન–આ પ્રમાણે કહે નહિ, અનુમાન અને આગમ પ્રમાણથી તથા જીવના લક્ષણેના સંબંધથી જલનું જીવપણું નિરૂપણ કર્યું છે. જે અષ્કાય-કનું અભ્યાખ્યાન કરવામાં આવે તે શરીરના અધિષ્ઠાતા આત્માનું પણ અભ્યાખ્યાન કરવું પડશે. પરંતુ તે સંભવ નથી. એ વાત કહે છે
આત્માનું અભ્યાખ્યાન કરશો નહિ, આત્મા શરીરને અધિષ્ઠાતા છે, અને પ્રત્યક્ષ ચેતનાવાળા છે. તેથી તેને અલાપ કરી શકાશે નહિ. એટલા માટે “આત્મા નથી એ પ્રમાણે અપલાપ કરશે નહિ.
જે મંદ બુદ્ધિવાળા અષ્કાયલેકને નિષેધ કરે છે, તે પ્રત્યક્ષ આદિ-પ્રમાણોથી सिद्ध-मामान ५५५ ४२ छ, भने रे "मात्मा नथी" अथवा "नधी मे પ્રમાણે આત્માને અપલાપ કરે છે તે મહામૂઢ મનુષ્ય પિતાના અજ્ઞાનના બળથી